________________
અધ્યાય—૧ સૂત્ર-૬
સાંવ્યહારિક પારમાર્થિક
અવગ્રહ
ઈહા
પ્રત્યક્ષ
I
1 ઇન્દ્રિય અનેિન્દ્રિય વિકલ સકલ
1
-
પ્રમાણ
1
અવગ્રહ
કહા
અવાય
ધારણા
Jain Education International
સ્મરણ
પરાક્ષ
ત
પ્રત્યભિજ્ઞાન અનુમાન
૩
૫૩
૫
અવાય
- ધારણા
] નયનુ” સ્વરૂપ:
૦ વસ્તુને પૂર્ણ રૂપે ગ્રહણ કરવી તે પ્રમાણુ અને તેના એક અંશને ગ્રહણ કરવા તે નય.
| આગમ
સ્વાય પરાથ
For Private & Personal Use Only
• એક જ વસ્તુ પરત્વે જુદી જુદી ષ્ટિએ ઉત્પન્ન થતા જુદા જુદા યથાર્થ અભિપ્રાયા કે વિચારો ને નય કહેવામાં આવે છે.
૦ વસ્તુના અનેક ધર્મો હાય છે તેમાંથી કોઈ એક ધમ દ્વારા વસ્તુના નિશ્ચય કરવામાં આવે ત્યારે તેને નય કહેવાય છે.
૦ શ્રુતજ્ઞાનરૂપ પ્રમાણ અનંત ધવાળી વસ્તુને ગ્રહણ કરે છે તે અનંત ધર્મોમાંથી કાઈ એક ધર્મને જાણવાવાળું જ્ઞાન નય કહેવાય છે.
૦ ખીજા અંગ્રેાના પ્રતિક્ષેપ [અનાદર કે નિષેધ] કર્યા વિના વસ્તુના પ્રકૃત એક અંશને ગ્રહણ કરનાર અધ્યવસાય વિશેષ તે ન,
[નોંધ:- નયના ભેદો વિશે સૂત્ર ૧:૩૪માં જણાવેલ જ છેઃ છતાં અહી... નયના ભેદોની સામાન્ય સમજ રજૂ કરેલ છે.] વસ્તુના ધર્માં અનેક હાવાથી નયેા પણ અનેક હેાઈ શકે છે પણ અહીં કેટલાક ખાસ નચેાની ચર્ચા કરેલ છે. [અધ્યાયઃ ૧ સૂત્રઃ ૩૪માં સાત નાના ઉલ્લેખ છે.]
www.jainelibrary.org