SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય—૧ સૂત્ર-૬ સાંવ્યહારિક પારમાર્થિક અવગ્રહ ઈહા પ્રત્યક્ષ I 1 ઇન્દ્રિય અનેિન્દ્રિય વિકલ સકલ 1 - પ્રમાણ 1 અવગ્રહ કહા અવાય ધારણા Jain Education International સ્મરણ પરાક્ષ ત પ્રત્યભિજ્ઞાન અનુમાન ૩ ૫૩ ૫ અવાય - ધારણા ] નયનુ” સ્વરૂપ: ૦ વસ્તુને પૂર્ણ રૂપે ગ્રહણ કરવી તે પ્રમાણુ અને તેના એક અંશને ગ્રહણ કરવા તે નય. | આગમ સ્વાય પરાથ For Private & Personal Use Only • એક જ વસ્તુ પરત્વે જુદી જુદી ષ્ટિએ ઉત્પન્ન થતા જુદા જુદા યથાર્થ અભિપ્રાયા કે વિચારો ને નય કહેવામાં આવે છે. ૦ વસ્તુના અનેક ધર્મો હાય છે તેમાંથી કોઈ એક ધમ દ્વારા વસ્તુના નિશ્ચય કરવામાં આવે ત્યારે તેને નય કહેવાય છે. ૦ શ્રુતજ્ઞાનરૂપ પ્રમાણ અનંત ધવાળી વસ્તુને ગ્રહણ કરે છે તે અનંત ધર્મોમાંથી કાઈ એક ધર્મને જાણવાવાળું જ્ઞાન નય કહેવાય છે. ૦ ખીજા અંગ્રેાના પ્રતિક્ષેપ [અનાદર કે નિષેધ] કર્યા વિના વસ્તુના પ્રકૃત એક અંશને ગ્રહણ કરનાર અધ્યવસાય વિશેષ તે ન, [નોંધ:- નયના ભેદો વિશે સૂત્ર ૧:૩૪માં જણાવેલ જ છેઃ છતાં અહી... નયના ભેદોની સામાન્ય સમજ રજૂ કરેલ છે.] વસ્તુના ધર્માં અનેક હાવાથી નયેા પણ અનેક હેાઈ શકે છે પણ અહીં કેટલાક ખાસ નચેાની ચર્ચા કરેલ છે. [અધ્યાયઃ ૧ સૂત્રઃ ૩૪માં સાત નાના ઉલ્લેખ છે.] www.jainelibrary.org
SR No.005030
Book TitleTattvartha Sutra Prabodh Tika Adhyay 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1991
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy