________________
૫૪
તત્વા સૂત્ર પ્રત્યેાટીકા
ભેદ પ્રકાર-૧ જ્ઞાનનય–જૈ અભિપ્રાય જ્ઞાનથી સદ્ધિ બતાવે છે તેને જ્ઞાનનય કહે છે. ક્રિયાનયઃ—જે અભિપ્રાય ક્રિયાથી સિદ્ધિ બતાવે છે તે ક્રિયાનય કહે છે. પ્રકાર બો
(૧) નિશ્ચયનચ:- જે દૃષ્ટિ વસ્તુની તાત્વિક અર્થાત્ મૂળ સ્વરૂપને સ્પર્શે તે નિશ્ચય નય. જેમકે જીવ સચ્ચિદાનંદ રૂપ છે.
(૨) વ્યવહાર નય:– જે દૃષ્ટિ વસ્તુની સ્થૂળ કે બાહ્યાવસ્થા તરફ લક્ષ ખેંચે છે. તે વ્યવહારનય. જેમકે જીવ ક્રમબદ્ધ છે તેના કાઈ પણ ઉદાહરણ.
પ્રકાર ત્રીજો:- પ્રમાણનયતત્કાલેાકાલ કાળમાં નયના મુખ્ય એ ભેદો કહ્યા.
(૧) વ્યાસનય:– વિસ્તાર રૂપ નયને વ્યાસનય કહે છે. જો નયના વિસ્તારથી ભેદ કરવામાં આવે તે તે અન ત થશે. કેમકે વસ્તુમાં અનત ધમ છે અને એક એક ધર્મને જાણવા માટે એક એક નય હેાય છે તેથી બ્યાસનયના ભેદોની સંખ્યા નિર્ધારિત થઇ શકે નહી’. (૨) સમાસનય :– સંક્ષેપ રૂપ નયને સમાસનય કહેવામાં આવે છે. આ સમાસનયના પણ એ ભેદ છે. [1] દ્રવ્યાધિક : દ્રવ્યને મુખ્ય રૂપથી દ્રવ્યાર્થિક નય છે. દ્રવ્ય એટલે મૂળ પદા.
વિષય કરવાવાળુ
દ્રવ્યાર્થિક નય. સામાન્યગ્રાહી છે. માત્ર શુદ્ધ ચેતના તરફ ધ્યાન અપાય ત્યારે તે દ્રવ્યાર્થિ ક નય સમજવા.
[2] પર્યાયાથિક નય : પર્યાયને મુખ્ય રૂપથી વિષય કરવાવાળા પર્યાયાકિનય છે.
દ્રવ્યના પરિણામને પર્યાય કહેવાય છે જેમ કે માટી એ દ્રવ્ય છે અને ઘડી એ તેના પર્યાય છે. જીવ એ દ્રવ્ય છે પણ નારકી—તિય ચ— મનુષ્ય એ તેના પર્યાય છે. દ્રવ્યાર્થિ ક નયના ત્રણ ભેદ आयौ नैगम संग्रह व्यवहार मेदात् त्रेधा (૧) નૈગમનય :- નિગમ એટલે સ`કલ્પ કે કલ્પના. તેથી થતા વ્યવહાર તે નૈગમ. અર્થાત્ લૌકિક રૂઢિ કે સંસ્કારના અનુસરણમાંથી જે વિચાર જન્મે છે તે નૈગમ નય છે.
Jain Education International
des
For Private & Personal Use Only
www.jainelibrary.org