________________
૧૫૮
તત્વાર્થસૂત્ર પ્રધટીક શિષ્યના ભલા માટે આગમના વિશુદ્ધ જ્ઞાની–પરમ ઉત્તમ વાણી મતિ-બુદ્ધિ અને શક્તિધારી [ગણધર ભગવંતે સિવાયના આચાર્યોએ જે કહ્યું તે વાવાદ્ય કૃત.
સંક્ષેપમાં કહીએ તે બે મુખ્ય ભેદ કહ્યા છે.
(૧) વક્તા :–ગણધર રચિત દ્વાદશાંગી તે જ પ્રવિદg-ગણધર ‘સિવાયના વિશિષ્ટ જ્ઞાની આચાર્યોએ કહ્યું તે વાહ્ય.
(૨) અંગ:-આચારાંગ આદિ તે જ પ્રષ્ટિ તે સિવાયનું કાવા ખાસ નોંધ - આ બંને ભેદ ખુદ શ્રીમાન્ ભાષ્યકાર મહષિએ પ્રકાશેલા છે. તેમજ સિદ્ધસેનીય આદિ ટીકામાં પણું વ્યાખ્યાયીત કરાયેલા છે
શ્રી સિદ્ધસેનીય ટીકામાં તો એટલે સુધી સ્પષ્ટતા કરી છે કે- “ગણધર સિવાયના એટલે જંબૂસ્વામી–પ્રભવસ્વામી વગેરે આચાર્યો.” અર્થાત્ સુધર્માસ્વામીની પ્રથમ પાટ પરંપરાથી જ જે આચાર્ય ભગવંતોએ કહ્યું તે અવાઈમાં સમાવેલ છે.
અા પ્રષ્ટિ ના ૧૨ ભેદ તથા સમજ :
(૧) આચારાંગ:- તેમાં આચાર-જ્ઞાનાદિનું વર્ણન છે. ૧૮૦૦૦ પદ .
(ર) સત્રકતાંગ :-ષડૂ દ્રવ્યાત્મક લેક-અલેક જીવ–અજીવ વગેરેનું વર્ણન છે. ૩૬૦૦૦ પદ .
(૩) સ્થાનાંગ:- એક-બે–ત્રણ આદિ સ્થાન રૂપે અર્થોનું વર્ણન છે. ૭૨૦૦૦ પદ પછી દરેકમાં બમણા.
(૪) સમવાયાંગ:- જીવ–અજીવ-સમીચીન ધ સ્વદર્શનપરદર્શન બેધ વગેરે.
(૫) વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ - જીવાદિ ગતિની નય દ્વાર વડે પ્રરૂપણ. (૬) જ્ઞાતાધર્મ થાંગ:- દષ્ટાન્ત કથાનકને આશ્રીને ધર્મકથન.
(૭) ઉપાસક દશાંગ:- દશ ઉપાસક શ્રાવકેના કથાનક થકી શ્રાવકાચારનું વર્ણન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org