________________
અધ્યાય-૧ સૂત્ર-૧૯
૧૫૯. (૮) અન્નકૃત દશાંગ:- વર્ધમાન સ્વામીના તીર્થમાં મરણઃ ઉપસર્ગ પૂર્વક મેક્ષ પામેલા દશ આત્માની કથા.
(૯) અનુત્તરપપાતિક દશાંગ:- ઉપસર્ગોને સહન કરીને અનુત્તર વિમાને ગયેલા દશ મુનિની કથા.
(૧૦) પ્રશ્ન વ્યાકરણ:- જીવાદ સંબંધિ પ્રશ્નો અને તેના ભગવાને આપેલા ઉત્તર.
(૧૧) વિપાક સૂત્ર:– શુભાશુભ કર્મોને વિપાક અનુભવોનું દશન તેમાં વર્ણવેલ છે. (૧૨) દષ્ટિવાદ-સમસ્ત ભાનું તથા ચૌદ પૂર્વ વગેરેનું વર્ણન.
એ વાત ના અનેક ભેદअड्ग बाह्यम् अनेक विधम् तद्यथा सामायिक चतुर्विशतिस्तवः वन्दनं, प्रतिक्रमणं, काय व्युत्सर्गः , प्रत्याख्यानं दशवैकालिकं, उत्तराध्यायाः दशाः कल्प व्यवहारी, निशिथम् ऋषि भाषितानि आदि
શ્રી ભાષ્યકાર મહર્ષિના જણાવ્યા મુજબ સામાયિક ચતું વિંશતિ સ્તવ-વંદન-પ્રતિક્રમણ-કાયોત્સર્ગ–પ્રત્યાખ્યાન દશવૈકાલિક ઉત્તરધ્યયન દશાકલ્પ વ્યવહાર નિશિથ ઋષિભાષિત વગેરે અંગબાહ્ય શ્રુત છે.
[આ અગે શ્રી હારિભદ્રિય ટીકા તથા શ્રી સિદ્ધસેનીય ટીકામાં સામાયિકાદિની સંક્ષિપ્ત વયાખ્યા કરાયેલી છે. અને શંકાવા સ્વરૂપે જ સ્વીકારી ટીકા રચેલી છે.
વિશેષાવશ્યકમાં છ આવશ્યક સૂત્રો ગણધર કૃત હેવાનું જણાવેલ છે પણ ઉક્ત ટીકાઓમાં આ કેઈ ઉલ્લેખ નથી. તેમજ ભાષ્યકાર મહર્ષિએ પણ સામાયિકાદિને નવાઈમાં જ ગણવેલા છે]
શ્રી નંદિસૂત્ર તથા પાક્ષિક સૂત્ર તથા સ્થાનાંગ સ્થાન ૨/૭૧૨૨માં પણ આ અંગે એવો ખુલાસો છે કે બંધાવાણ બે પ્રકારે છે (૧) આવશ્યક (૨) આવશ્યક સિવાયના,
આવશ્યક સિવાયના અંગબાહ્યના પણ બે ભેદ પાડયા (૧) ઉત્કાલિક (૨) કાલિક તેમાં શ્રી ઉત્કાલિકના સૂત્ર દશવૈકાલિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org