________________
૧૬૦
તત્વાર્થસૂત્ર પ્રધટીક વગેરે ૨૮ ભેદ ત્યાં કહ્યાં છે અને શ્રી કાલિક સૂત્રના ઉત્તરાધ્યયન વગેરે ૩૭ ભેદ ત્યાં કહ્યા છે. અતિ વિસ્તાર ભયે તે બધાંની નેધ અત્રે કરી નથી.
શ્રી નંદિસૂત્ર પાઠ – વિ તં વાર? શંકાવા સુવિર્દ पण्णत्तं तं जहा आवस्सयं च, आवस्सयवइरित्तं च । से कि तं आवस्सयं ? आवस्सयं छव्विहं पण्णत्तं सामाइयं आदि से कि तं आवस्सयवइरतं आवस्सय वइरतं दुविहं पण्णत्तं तं जहा कालियं च उकालियं च 1 શ્રતના ચૌદ ભેદ:- કર્મ ગ્રંથ પહેલાની ગાથા ૬ માં તથા શ્રી નદિ સૂત્રમાં અને જ્ઞાન પંચમીના દેવવંદનમાં શ્રુત જ્ઞાનના દુહામાં ચૌદ ભેદો વર્ણવ્યા છે.
ચૌદ પ્રકારે શ્રુતજ્ઞાનના ભેદની સામાન્ય ઓળખ. - (૧) અક્ષર શ્રત - સામાન્યથી અક્ષર શ્રત એટલે અ–આ વગેરે સ્વર અને ક–ખ-ગથી હ સુધીના વ્યંજને એ અક્ષર શ્રત.
(૨) અક્ષર શ્રત – ઉચ્છવાસ, નિઃશ્વાસ, થુંકવું, ખાશી, છીંક, સુંઘવું, સીકર કર વગેરે ચેષ્ટા અનક્ષર શ્રત છે.
(૩) સજ્ઞિ શ્રુત - જેને મનોજ્ઞાન સંજ્ઞા હોય તે સંસી કહેવાય. આવા સંસીનું જે શ્રુત તે સંસી શ્રુત કહેવાય.
(૪) અસંશ્રિત:- જેને મનોજ્ઞાન સંજ્ઞા ન હોય તે જ અસંજ્ઞી કહેવાય છે. આવા અસંસીનું જે શ્રુતને અસંસી શ્રુત કહેવાય.
(૫) સમ્યફ શ્રુત - લેકર એવું અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય ને મુખ્ય વૃત્તિએ સમ્યફ શ્રુત ગણેલ છે.
() મિથ્યા શ્રતઃ- લૌકિક એવા શાને મિથ્યા કૃતમાં ગણેલા છે?
(૭-૮) સાદિપર્યવસિત કૃત:- પર્યાયાસ્તિકનયના અભિપ્રાયે ગતિ આદિ પર્યાયે વડે જીવની પેઠે શ્રુતને સાદિ સપર્યવસિત કહ્યું છે.–બીજી રીતે કહો તે એક જીવને આશ્રીને મૃત સાદિ હોઈ શકેશાંત પણ હોઈ શકે.
(૯-૧૦) અનાદિ અપર્યવસિત શ્રત - દ્રવ્યાસ્તિક નયના મત પંચાસ્તિકાયની પેઠે શ્રત એ અનાદિ અપર્યવસિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org