________________
અદયાય-૧ સૂત્ર-૨૩
૧૭૫
| તીર્થંકર પરમાત્માને તો જન્મથીજ ત્રણે જ્ઞાન હોય તે અવસ્થિત કે અપ્રતિપાતિ ભેદવાળું ગણાય છે. તેમજ કોઈ અન્ય મનુષ્યને કદાચ જન્મથી અવધિજ્ઞાન પ્રાપ્ત થાય તેવું બને છે તે પણ તે ભવપ્રત્યય ન ગણતાં ક્ષયોપશમ જન્ય જ ગણવું કેમકે તથાવિધ પરિણામ કે ગુણના અભાવે તે જ્ઞાન કાયમ રહેતું નથી.
અવધિજ્ઞાનનું દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ એ ચાર ભેદે સ્વરૂપ :
(૧) દ્રવ્ય થકી–જઘન્યથી અનંતા રૂપી દ્રવ્ય જાણે–દેખે અને ઉત્કૃષ્ટથી સવરૂપી દ્રવ્ય જાણે–દેખે.
(૨) ક્ષેત્ર થકી–જઘન્યથી અંગુલને અસંખ્યાતમો ભાગ જાણેદેખે. ઉત્કૃષ્ટ પણે અલકને વિશે લેક જેટલાં અસંખ્યાતા ખંડવા જાણે–દેખે.
(૩) કાળ થકી–જધન્યથી આવલિકાને અસંખ્યાતમે ભાગ જાણે–દેખે અને ઉત્કૃષ્ટ પણે અસંખ્યાતી ઉત્સર્પિણી–અવસર્પિણી લગે અતીત અનાગત કાળ જાણે દેખે.
(૪) ભાવથકી – જઘન્યથી અનંતા ભાવ દેખે–જાણે. ઉત્કૃષ્ટ પણે પણ અનંતા ભાવ જાણે–દેખે. પણ સર્વ પર્યાયોના અનંતમાં ભાગ માત્રને જાણે દેખે.
T તિય"ચને અવધિજ્ઞાનને વિષયદ્રવ્યથી–ઉત્કૃષ્ટ તૈજસ વગણનાં દ્રવ્ય ક્ષેત્રથી– ,, અસંખ્ય દ્વિપ સમુદ્ર કાળથી– , પલ્યોપમને અસંખ્ય ભાગ ભાવથી- , મનુષ્યવત્
[8] સંદર્ભ
આગમ સંદર્ભ (૩) છે કિં વં ચોવચં? વાોવસમિ દુક્યું, મgसाण य पंचि दियतिरिक्ख जोणियाण य ।
को हेऊ खाओवसमियं ? खाओवसमियं तयावरणिज्जाणं कम्माणं उदिour apળ, બુદિori gવળ શોષિામાં સમુદq=– નંદિસૂત્ર-૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org