________________
૧૭૬
તત્વાર્થ સૂત્ર પ્રબંધ ટીકા दोएह खओवसमिए पण्णते तं जहा मणुस्साणं चेव पंचिदिय તિવિ કોળિયા વિ – સ્થાનાંગ સ્થા. ૨ ઉ, ૧ સૂત્ર, ૭૧/૧૫
છવિ બોદિનાળે પળ – સ્થા, સ્થા. ૬.પરદ ઉદેશ ૩
गुणपडिवन्नस्स अणगारस्स ओहिनाणं समुप्पज्जई, त समासओ छव्विहौं पण्णत्तं त जहा आणुगामिय? अणाणुगामियौं २ वटूमाणय ३ માળા ક વારૂ છે ગવાડું ૬ – નંદિસૂત્ર : ૯
અન્ય ગ્રંથ સંદર્ભ (૧) કર્મગ્રંથ પહેલે ગાથા ૮ પૂર્વાર્ધ (૨) વિશેષાવશ્યક ગાથા ૭૦૧–૦૧૦
[9] પદ્ય (૧) સૂત્ર ર૧-ર-ર૩ નું સંયુક્ત પદ્ય
બે ભેદે અવધિજ્ઞાન છે, ભવથી થતું પેલું કહ્યું બીજુ ગુણ પ્રત્યય પ્રથમ તે નારકી દેવે કહ્યું ક્ષપશમથી નીપજે તિર્યંચ નરને તે બીજું ષભેદ તેના અનુગામી આદિ તે અવધિ ત્રીજું ગુણોથી પ્રાપ્ત બાકીની બંને ગતિ મહીં થતું નિમિત્ત જન્ય તે જ્ઞાન અવધિ છ પ્રકારનું થઈને એક જમે જે એક જ ક્ષેત્રમાં રહે અન્ય ક્ષેત્રેય સાથે તે ગણાય એમ ભેદ બે તેજ રીતે વધે કિંવા ઘટતું જાય એમ બે સ્થિર અસ્થિર રૂપેય, કુલ્લે છે ભેદ થાય છે આનુગામિક છે એક, બીજુ અનાનુગામિક વર્ધમાન તહીં ત્રીજુ ને ચેથે હીયમાન છે પાંચમું છે અવસ્થિત, ને છઠ્ઠ અનવસ્થિત અવધિ જ્ઞાનના એમ, છ એ વિકપ નિશ્ચિત
[10] નિષ્કર્ષ આ સૂત્ર મુખ્ય બે વાત રજૂ કરે છે. ક્ષપશમ નિમિત્ત જ્ઞાન મનુષ્ય તથા તિર્યંચને થાય છે અને તેના મુખ્ય છ વિક કહ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org