SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ અયાય—૧ સૂત્ર–૨૩ ૧૯૭ અધિજ્ઞાન સંબધે સૂત્ર ૨૧-૨૨-૨૩ ત્રણમાં વિવરણ થયુ* ત્રણેના સયુક્ત નિષ્કર્ષી અત્રે રજૂ કરેલ છે. પ્રત્યક્ષ પ્રમાણુરૂપ એવું આ જ્ઞાન છે જે દેવ-નારકીને તે। ભવ નિમિત્તે પ્રાપ્ત થાય છે. પણ મનુષ્ય અને તિય ચને ક્ષયાપશમ થકી ઉત્પન્ન થાય છે. અલબત્ત હાલ ભરત ક્ષેત્રમાં આ જ્ઞાન થવાનું નથી, છતાં નિષ્ક રૂપે એક વાત સ્મરણીય છે કે ત્યાં પરિણામેાની વિશુદ્ધિ અને તપ ધ્યાન આદિને પ્રાધાન્ય આપેલ છે. જો કાર્યાત્સગ ધ્યાન તપ વગેરે વિશુદ્ધ પરિણામથી કરવામાં આવે તે આમ પ્રત્યક્ષ એવુ' જ્ઞાન પ્રગટી શકે માટે ક્રિયામાં દ્રવ્ય સાથે ભાવની પણ વિશુદ્ધિ રાખવી. પરિણામેામાં વિશેષ શુદ્ધતા લાવવી. ] - [] [] - [] ' 5 卐 卐 ' ] ભેદો છે. www અધ્યાય : ૧ સૂત્રઃ ૨૪ [1] સૂત્રહેતુ આ સૂત્ર મનઃ પવ જ્ઞાનના સ્વરૂપ તથા ભેદને જણાવે છે. [2] સૂત્ર:મૂળ ऋजु विपुलमती * मनः पर्यायः - [3] સૂત્ર : પથક્ ऋजु विपुल-मती मनःपर्यायः [4] સૂત્રસાર [5] શબ્દજ્ઞાન ૠનુમતિ-સામાન્ય જ્ઞાન-વિષયને તે સામાન્ય રૂપે જાણે છે. વિપુરમતિ-વિશેષજ્ઞાન–વિષયને વિશેષ રૂપથી જાણે છે. મનઃચોઃ- મનપવ જ્ઞાન-તે મનના પર્યાયેા છે. Jain Education International 卐 મન:પવજ્ઞાનના ઋજુમતિ અને વિપુલમતિ એમ એ 5 5 For Private & Personal Use Only 卐 * દિગંબર પર પરામાં મનઃચક ને બદલે મનઃચઃ શબ્દ છે.. ૧૨ 5 www.jainelibrary.org
SR No.005030
Book TitleTattvartha Sutra Prabodh Tika Adhyay 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1991
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy