________________
૧૫૪
તવાર્થ સૂત્ર પ્રધટીકા
* સુનિક વ્યવહારિઝમ નિતિ કે
શ્રુત્તેિ તત્આ પક્ષે શ્રત રૂપે શબ્દને ઓળખાવાય છે. તે શબ્દને જણાવનારું એવું જે જ્ઞાન તેને શ્રુતજ્ઞાન કહ્યું તેમાં આપ્ત વચનાદિને સમાવેશ કર્યો છે.
વાત રાગ વગેરેથી રહિત એવા વીતરાગના વચનને આપ્તવચન કહે છે. કેમકે તીર્થંકર પરમાત્મા કેવળજ્ઞાન કેવળદર્શનના પ્રભાવે બધું જ જાણે છે–જુએ છે. અર્થ સ્વરૂપે પ્રકાશે છે. તેથી તે સાત વચન કહ્યું.
ગણઘર પરમાત્માએ ગુથેલ દ્વાદશાંગીને જ અર્થ રૂપે પ્રકાશતા હવાથી ગણધર ભગવંતના વચનને પણ લાખ વચન ગણેલ છે.
સામ-સામચ્છિત લાવાર્થ qયા આચાર્યની પરંપરાથી વાસીત થયેલ તે આગમ.
૩ – ૩પરિફતે રાતે તિ. જે ઉરચારાય અથવા નીકટથી કહેવાય તે ઉપદેશ.
તિ@– “એ પ્રમાણે વૃદ્ધોએ કહેલું સંભળાય છે. તેને ઐતિહ્યા કહે છે અને વ્યવહારિક અર્થ પરંપરાગત આવેલું–જાણેલું સમજવો.
બાન્નાર શાસ્નાયતે–અભ્યચતે નિર્ધામિતિ આન્નાથ નિર્જરાને ઈચ્છતા એવા નિર્જરાથી દ્વારા પળાતા કે અભ્યાસ કરતા તે આમાન્ય વ્યવહારથી આને કેટલાંક ગુરુપરંપરા પણ કહે છે. પણ તે અર્થ અપૂર્ણ લાગે છે
પ્રવચન– પ્રકૃષ્ટપણે-મુખ્યરીતિએ નામાદિ નિક્ષેપ તથા નયપ્રમાણ નિર્દેશ વગેરેથી જે જીવાદી તવેનું વ્યાખ્યાન તેને પ્રવચન કહે છે.
પ્રવચન પ્રકૃષ્ટ રીતે રહેલું વચન અથવા પ્રશસ્તવચન અથવા પ્રધાન વચન, જેને જિનવચન કહે છે તે પ્રવચન.
[ આ બધા શબ્દો એકાથક ગણ્યા છે અર્થાત અર્થ-. ન્તરને પ્રગટ કરતા નહી તેવા પર્યાયવાચી શબ્દો છે તે બધાંને દ્વાદશાંગી અથવા ગણિપિટક કહેવાય છે. આ બધાને. શ્રી ભાષ્યકાર શ્રુતના પર્યાય ગણાવે છે.
બુત મતિપૂર્વ- અતિપૂર્વક શ્રત કઈ રીતે? અહી “શ્રુત” એ લય છે અને મતિપૂર્વક એ લક્ષણ છે. મતિજ્ઞાન પૂર્વક શ્રુતજ્ઞાન થાય છે એમ કહેવાનો મુખ્ય ભાવ છે..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org