________________
અધ્યાય-૧ સૂત્ર-૧૯
૧૫૫
મતિ વડે કરાયેલ જ્ઞાનને જણાવનાર તે મતિજ્ઞાન–જેના વિશે પૂર્વે સૂત્ર ૧:૯ તથા ૧:૧૩માં કહેવાઇ ગયેલ છે.
મતિજ્ઞાન પૂર્ણાંકને મંતિપૂર્ણ કહ્યુ છે.
(૧) કણેન્દ્રિય :- શબ્દ સાંભળે પછી તે શબ્દ જે અર્થ માટે માટે વપરાયા હૈાય તે અર્થનું જ્ઞાન થાય.
અહી કણેન્દ્રિય થકી શબ્દનું શ્રવણ થયું તે મતિજ્ઞાન, પછી શબ્દ શ્રવણ થકી અના મેધ થયા તે શ્રુતજ્ઞાન. જેમકે ઘડા શબ્દ સાંભળે તેમાં અવગ્રહથી ધારણા થકી મતિજ્ઞાન થયા બાદ ખાજુમાં પડેલા પાણી ભરવાના ઘડા એવું પદાથ જ્ઞાન થાય તે શ્રુતજ્ઞાન.
(૩) ચક્ષુરિન્દ્રિય :- આંખથી ફળ જોયુ. અહી' પઢા દેખાય છે ત્યાં સુધી મતિજ્ઞાન. આ પદાર્થ ફળ છે તે ફળને કેરી કહે છે એવુ' શબ્દ જોડાણુ અને મનના વ્યાપારની મદદથી થયેલે આધ તે શ્રુતજ્ઞાન.
(૩) અનિન્દ્રિય-મન :– મન દ્વારા પ્રથમ મતિજ્ઞાન થાય છે પછી શ્રુતજ્ઞાન થાય છે. જેમકે કેરીનું સ્મરણ થાય ત્યારે પહેલાં તા કેરીની આકૃતિ આંખ સામે ઉદ્ભવે પછી આવી આકૃતિ કે રૂપ રંગવાળા પદાર્થ' તે કેરી” એમ સ્મરણમાં આવે, જે આકૃતિ તે મતિજ્ઞાન અને કેરી છે તેવા નિણૅય તે શ્રુતજ્ઞાન,
આ રીતે મનમાં કોઈ પણ વસ્તુ યાદ આવે તે માનસ મતિજ્ઞાન છે અને તેના પર વિચારણા ચાલે કે વાચકતાના નિર્ણય થાય તે તે શ્રુતજ્ઞાન કહ્યુ.
આ રીતે શ્રુત્ત ત્તિ પૂર્વે સમજવું. મતિ પછી જ શ્રુત પ્રવર્તે છે. છતાં તે એટલી ઝડપથી થાય છે કે અને સાથે જ પ્રવર્તતા હોય તેમ લાગે. જેમ આંખ સામે ઘડા આવતા જ આ ઘડે છે” તેમ સમજાય છે. પરતુ આ કાઈ પદાથ છે અને તે ઘડા છે એવા અલગ-અલગ આધ થતા નથી. આનું કારણુ જ્ઞાનની ગતિની શીધ્રતા છે.
મતિ અને શ્રુત એકેન્દ્રિયથી પચેન્દ્રિય સુધી બધાં જીવાને હાય છે. જેમ કીડીનુ દૃષ્ટાન્ત પ્રસિદ્ધ છે. ગાળની ગંધના અણુઓની સાથે ઘ્રાણેન્દ્રિયના સંબંધ થતાં “કંઈક છે” તેવું મતિજ્ઞાન કીડીને થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org