________________
અધ્યાય-૧ સૂત્ર–૧૮
૧૫૩
(૧) શ્રુતનો અર્થ – શ્રુત શબ્દ સામાન્યથી શ્રુતજ્ઞાનઅર્થમાં જ વપરાય છે છતાં કેવળ શ્રુતની વ્યુત્પત્તિ કરતાં જણાવે છે- શુ આ હૃતિ ઝુત-“ “જે સંભળાય તે શ્રુત”. 1 શ્રેત્રાદિ નિમિત્તનું શબ્દાર્થ જ્ઞાન તે શ્રુત. [] શબ્દાત્મક ઉપચારથી અને જ્ઞાનને હેતુ હોવાથી જે સભળાય તેને શ્રુત કહ્યું છે. તેમાં શબ્દ રૂપ સાથે આપ્ત વચનને મહત્વનું ગયું. તેથી આપ્ત વચન રૂપ અંગપ્રવિષ્ટ-અંગબાહ્ય એ બંનેને અહીં મુખ્ય રૂપે શ્રુત ગણ્યાં છે. | મૃત જ્ઞાનાવરણ કર્મને ક્ષપશમ થવાથી નિરૂપ્યમાન પદાર્થ જેના દ્વારા સંભળાય તેને શ્રત કહેવાય છે.
(૨) શ્રુતજ્ઞાનનું સ્વરૂપ બેલાયેલો શબ્દ સાંભળીને, પુસ્તક વગેરેમાં રહેલો શબ્દ ચક્ષુ દ્વારા જેઈને અથવા ઘાણ વગેરે ઈન્દ્રિયોથી પ્રાપ્ત થતા અક્ષરેને જણાવનારા વિજ્ઞાન વડે જાણીને જે જ્ઞાન થાય તેને મૃત કહે છે. એવા એ મૃત વડે જે જણાવાય છે તે શ્રુતજ્ઞાન. 3 શ્રી વિશેષાવશ્યકમાં જણાવ્યા મુજબ “મન અને ઈદ્રિયોની સહાયથી શબ્દ અને અર્થના પર્યાલાચન પૂર્વક થતો બેધ તે કૃતજ્ઞાન [શબ્દો અને પુસ્તકે ધરૂપ ભાવકૃતનું કારણ હોવાથી દ્રવ્ય કૃત છે.] | શબ્દ અને અર્થના સંબંધ વિના જ વિષયનું જ્ઞાન તે મતિજ્ઞાન. આવું જ્ઞાન થયા પછી તે વિષયને અમુક શબ્દથી ઓળખવામાં આવે છે, તે વિષયના લાભાલાભ વિચારાય છે, તે વિષયને ઉપયોગ થવાન થવાની રીત વિચારાય છે. આવા અનેક પ્રકારના જ્ઞાનને શ્રુતજ્ઞાન કહેવામાં આવે છે કેમકે આવું જ્ઞાન સાંભળીને કે વાંચીને વિશેષ પ્રકારે થતું હોય છે.
૦ આ રીતે શ્રુતજ્ઞાન થવામાં સાંભળેલા શબ્દોનું મતિજ્ઞાન નિમિત્ત છે. તદુપરાંત ઉપલક્ષણથી બીજી ઈન્દ્રિયો થકી થયેલા વાના મતિજ્ઞાન ઉપરથી થતા તે તે પદાર્થોના તે તે શબ્દનું જ્ઞાન પણ શ્રુતજ્ઞાન જ છે.
(૩) શ્રુતજ્ઞાનમાં નિમિત્તભૂત એવાઅથવા જેને શ્રુત જ ગણે છે તેવાં કામ વગેરેનો અથ–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org