________________
૧૫૨
E
卐
卐
અધ્યાય : ૧ સૂત્ર : ૨૦ [1] સૂત્રહેતુ
આ સૂત્ર શ્રુતજ્ઞાનનું સ્વરૂપ તથા પ્રકાર જણાવે છે. [2] સૂત્ર : મૂળ
श्रुतमति पूर्व ह्यनेकद्वादशभेदम्
તત્ત્વાર્થ સૂત્ર પ્રખાયટીકા
[3] સૂત્ર : પૃથક્
श्रुत मति पूर्व द्वि-अनेक द्वादशभेदम्
'મ
卐
[4] સૂત્રસાર
卐
શ્રુતજ્ઞાન મતિપૂર્વક થાય છે તે બે પ્રકારનુ છે [અગબાહ્ય અને અ‘ગપ્રવિષ્ટ] [જેમાં અંગમાહ્ય] અનેક પ્રકારનુ છે [અને અંગ વિ] બાર ભેદોવાળુ છે.
卐
[5] શબ્દજ્ઞાન
卐
5
(૧) શ્રુત :— (શ્રુતજ્ઞાન) સામાન્યથી સાંભળવું તે શ્રુત. અહી’ આપેલ ભેદ અપેક્ષાએ “શ્રુત” શાસ્ત્ર અથમાં છે.
55
(૨) મતિપૂર્વ” :-મતિજ્ઞાન પૂર્વક [મતિ શબ્દના અર્થ પૂર્વે સૂત્ર: ૯ અને સૂત્ર:૧૩માં કહેવાઈ ગયા છે.]
[6] અનુવૃત્તિ આ સૂત્રમાં કાઈ સૂત્રની અનુવૃત્તિ નથી.
卐
(૩) ટ્વિ:– એ-શ્રુતના મુખ્ય બે ભેદ છે.
-
(૪) અને :- અહી· “અનેક” શબ્દ ઘણાં અથમાં છે. એટલે કે નિર્ધારીત સંખ્યા નથી. અંવાદ્ય ૫-૧૦-૨૦ ભેદે છે એમ નહી‘ પણ ઘણાં ભેદે છે તેમ સમજવું,
(૫) દ્વારા ઃ- અંત્રવિષ્ટ શ્રુતના ૧૨ ભેદ આ સંખ્યા નિશ્ચિંત જાણવી. (૬) મેમ :- ભેદ અથવા પ્રકારો.
5
Jain Education International
For Private & Personal Use Only
[7] પ્રબોધટીકા
5
શ્રુત અને મતિ બંને જ્ઞાનેાની ચર્ચા પૂ` સૂત્ર ૯માં થયેલી જ છે છતાં શ્રુત જ્ઞાનના વિભાગ આ સૂત્રમાં શરૂ થતા હેાવાથી અહી... ફરીથી શ્રુતનુ' સામાન્ય સ્વરૂપ નોંધેલ છે.
卐
www.jainelibrary.org