________________
३४
તત્વાર્થસૂત્ર પ્રધટીકા [8] સંદર્ભ
તત્વાર્થ સંદર્ભ જીવતત્વ:– વિશેષ ચર્ચા મુખ્યત્વે અધ્યાયઃ ૨ અજીવતત્વ – વિશેષ ચર્ચા અધ્યાયઃ ૫ આસવતત્વ - વિશેષ ચર્ચા અધ્યાયઃ ૬ બંધતત્વ:– વિશેષ ચર્ચા અધ્યાયઃ ૮ સંવરતત્વ – વિશેષ ચર્ચા અધ્યાયઃ ૯ નિર્જરાતત્વ - વિશેષચર્ચા અધ્યાયઃ ૯ મોક્ષતત્વ:– વિશેષ ચર્ચા અધ્યાય: ૧૦
નોંધ:- અધ્યાય ૩ અને ૪ નારકી-તિર્યચ-મનુષ્ય અને દેવના વર્ણન થકી ભિન્ન ભિન્ન રૂપે જીવતત્વને વર્ણવવા ઉપયોગી વિગતે રજૂ કરે છે. અધ્યાયઃ ૭માં વતાતિચાર વર્ણન આસવ તત્વમાં જ મદદ રૂપ છે.
આગમ સંદર્ભ नव सब्भाव पयत्था पण्णते, तं जहा जीवा अजीवा पुण्णं पावो आसवो संवरो निजरा बंधो मोक्खो સ્થાનાંગ સ્થાન ૯ ઉદ્દેશે-૩ સૂત્ર ૬૬૫
અન્ય ગ્રંથ સંદર્ભ (૧) નવતત્વ - (સાતે તની ચર્ચા છે) (૨) જીવવિચારઃ- (જીવતત્વ સંબંધે વિસ્તૃત ચર્ચા છે)
[9] પદ્ય (૧) જીવ અને અજીવ એ બે ય ત જાણવા
બંધ આશ્રવ હેય ભાવે જાણી બંને ત્યાગવા તત્વ સંવર નિર્જરાને મોક્ષ તત્વને આદરો
ગ્રહણ કરવા લાગ્યા એ ત્રણ જાણ ભવસાગર તરો (૨) વાજીવથી પુણ્ય પાપ અથવા, શુભાશુભ આસ સાતે સંવર નિર્જરા નવગણે, જે બંધને મેક્ષ તે.
[10] નિષ્કર્ષ મેક્ષના અથી જીવોને માટે પાયે મુક સમ્યગ્દર્શન. તનું શ્રદ્ધાન્ એ સમ્યગ્દર્શન છે. અને તત્વે એ આ જીવાદિ સાત [કે નવ છે.
ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org