________________
અધ્યાય-૧ સૂત્ર-૪
• જીવનું લક્ષણ ઉપગ છે. જેમકે જ્ઞાનપગદર્શનપગાદિ.
2 અજીવનું લક્ષણ અનુપયોગ છે કેમકે વ્યક્તિગત રૂપે તેમાં જ્ઞાનાદિ ઉપયોગ નથી.
૦ આશ્રવનું લક્ષણ વેગ છે. તેમાં મન-વચન-કાયાને વેગ મુખ્ય છે. ૦ બંધનું લક્ષણ કામણ વર્ગણારૂપ પુદ્ગલને ગ્રહણ કરવા તે છે. ૦ આસવનું અટકી જવું તે સંવરનું લક્ષણ છે.
૦ સંચિત કર્મોને સદાને માટે ખંડ ખંડ થઈ ક્ષય થવો તે નિર્જરાનું લક્ષણ છે.
૦ સંપૂર્ણ કર્મોને વર્તમાન તથા ભાવિ માટે સર્વથા ધ્વસ તે મેક્ષનું લક્ષણ છે.
આવા લક્ષણ યુક્ત સાતે તત્વોના શ્રદ્ધા તે જ સમ્યગ્દર્શન છે.
સૂત્રમાં તત્ય એવું એક વચન મુકવાથી જીવરૂપ તને માવ તે નીવત્ર અજીવને સ્વભાવ તે અનીવાવ આસવનું પરિણામ તે વાવ બંધની પરિણતિ તે વધુ સંવરને ભાવ તે સંવરપન, નિર્જ રાને પર્યાય થ તે નિર્ણય અને મોક્ષને સામાન્ય ભાવ મોક્ષાર છે.
એ રીતે પ્રત્યેક પદાર્થમાં સમાવ અર્થાત્ તે પણું પ્રગટ કરવાને માટે તત્વ એવું એક વચન કહ્યું છે.
તમાં હેય-ય–ઉપાદેયતા :- આ શાસ્ત્ર મેક્ષશાસ્ત્ર હોવાથી મોક્ષ ના જિજ્ઞાસુ માટે તેની હેય-સેય કે ઉપાદેયતા નક્કી કરવી આવશ્ય છે, જેથી હેય તને ત્યાગ થઈ શકે. ઉપાદેય તનું સેવન–ગ્રહણ થઈ શકે અને ય તો જાણી શકાશે.
જીવ અને અજીવ એ તો સેય અર્થાત્ જાણવા ગ્ય છે. સંવર નિર્જરા–મક્ષ ત્રણે ત ઉપાદેય છે. આશ્રવ અને બંધ હેય એટલે કે છોડવા છે.
જે પુણ્ય અને પાપને વિચાર કરે તે આશ્રવ રૂપ હોવાથી બંને ત હેય જ છે. છતાં વ્યવહારનયથી પુણ્ય ઉપાદેય અર્થાત્ આદરવા
ગણ્યું. કેમકે તે મેક્ષમાર્ગમાં ભેમીયાની ગરજ સારે છે. પણ નિશ્ચયથી તે પુણ્ય પણ હેય જ છે. કારણ કે આખરે તે શુભકર્મ કહેવા છતાં પણ છોડવાનું તે છે જ અન્યથા તે સેનાની બેડી રૂપ બનશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org