________________
૩૫
અધ્યાય-૧ સૂત્ર-૪
આ સૂત્ર થકી શુદ્ધ શ્રદ્ધા માટે તત્વોના નામ અને સ્વરૂપનું જ્ઞાન થાય છે. માટે શ્રદ્ધા પૂર્વક [કે સમ્યક શ્રદ્ધાને પ્રગટ કરવા માટે) આ તત્વ જાણકારી ને સ્વીકારવી, હૃદયમાં અવધારવી જેથી શુદ્ધ ભાવે પ્રગટ થઈ શકશે.
બીજુ મેક્ષના અથીને આશ્રવ-બંધતત્વ થકી કર્મ કેમ બંધાય છે તે જણાવી કર્મબંધથી અટકવાની દિશા સૂચવે છે. તેમજ નિર્જરા કે સંવરના સ્વરૂપ દ્વારા કર્મો રોકવા કે ખપાવવા માટેની દિશા સૂચવે છે. મોક્ષાથી જીવ તેના પરિજ્ઞાન થકી મોક્ષમાર્ગે આગળ વધી શકશે.
– B – – – B – H – I - અધ્યાય : ૧ સુત્ર : ૫
[1] સૂત્ર: હેતુ જીવાદિ તત્વેના નિક્ષેપને આ સૂત્ર નિર્દેશ કરે છે.
[2] સૂત્ર મૂળ नाम स्थापना गव्य भावतस्तन्यास
કરો
F
E
- લાભ લી"" ** 13 સત્ર પથક
ક
F
ક
SH
नाम स्थापना द्रव्य भावतः तत् न्यासः
[4] સરસાર નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવ એિ ચાર દ્વાર] થકી તેને [જીવાદિ સાત તન] ન્યાસ [નિક્ષેપ] થાય છે–થઈ શકે છે. (અર્થાત નામઆદિ ચાર દ્વારા વડે જીવાદિતનું સ્વરૂપ વિચારી શકાય છે.) [5] શબ્દજ્ઞાન -
ક ન્યાસનિક્ષેપ - (૧) જ્ઞાન મેળવવાના સાધન તે નિક્ષેપ કહેવાય છે. તે ચાર પ્રકારના છે. (૨) લક્ષણ અને ભેદે દ્વારા પદાર્થોનું જ્ઞાન જેના વડે વિસ્તારપૂર્વક થઈ શકે છે. તેવા વ્યવહારરૂપ ઉપાયને ન્યાસ અથવા નિક્ષેપ કહેવાય છે.
(૧) નામનિક્ષેપ – વસ્તુને ઓળખવાને સંકેત તે નામ નિક્ષેપ છે જેમકે ભગવાનનું નામ મહાવીર છે તે નામ નિક્ષેપ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org