SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ તત્વાર્થ સૂત્ર પ્રધટીકા | 5 도 અધ્યાયઃ ૧ – સૂગ: ૨૧ [1] સૂaહેતુ આ સૂત્ર થકી અવધિજ્ઞાનનું સ્વરૂપ અને ભેદને જણાવે છે. [2] સૂત્ર: મૂળ *द्विविधोऽवधिः [3] સૂત્ર: પૃથફ द्विविधः अवधिः [4] સૂત્રસાર અવધિ [જ્ઞાન] ના બે ભેદ છે. [ભવનિમિરો અને ક્ષપશમ થવાથી] [5] શબ્દજ્ઞાન દિ- બે. અવધિ જ્ઞાનના ભેદની સંખ્યા સૂચવતે આંક છે. વિધ- પ્રકાર અથવા ભેદ– અવધિ- અવધિજ્ઞાન (સૂત્ર : ૯ માં કહેવાઈ ગયું છે) અવધિ એટલે મર્યાદા. માત્ર રૂપી દ્રવ્યોને જોઈ શકાય છે તેવું મર્યાદાવાળું જ્ઞાન. [6] અનુવૃત્તિ કે ઈ સૂત્ર અહીં અનુવર્તતુ નથી. [7] પ્રબોધ ટીકા આ સૂત્રમાં અવધિજ્ઞાનનું સ્વરૂપ તેના ભેદને આશ્રીને રજૂ કર્યું છે તે પૂર્વે અવધિજ્ઞાનને અર્થ અહીં નેધેલ છે. અવધિજ્ઞાન :-પ્રમાણુના બે ભેદ–પરોક્ષ અને પ્રત્યક્ષ. પ્રત્યક્ષ પ્રમાણના ત્રણ ભેદોમાં એક છે અવધિજ્ઞાન. અહી અવધિ શબ્દને અર્થ મર્યાદા છે. એટલે “મર્યાદા પૂર્વકનું જ્ઞાન એ અર્થ થશે. અરૂપી દ્રવ્યને પરિહાર કરીને કેવળ રૂપી દ્રવ્યોને બંધ કરાવતું જ્ઞાન હોવાથી તેને મર્યાદા પૂર્વકનું જ્ઞાન ગમ્યું. આ સૂત્ર દિગંબર આમાન્યામાં નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005030
Book TitleTattvartha Sutra Prabodh Tika Adhyay 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1991
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy