________________
૧૬૪
તત્વાર્થ સૂત્ર પ્રધટીકા
|
5
도
અધ્યાયઃ ૧ – સૂગ: ૨૧
[1] સૂaહેતુ આ સૂત્ર થકી અવધિજ્ઞાનનું સ્વરૂપ અને ભેદને જણાવે છે.
[2] સૂત્ર: મૂળ *द्विविधोऽवधिः [3] સૂત્ર: પૃથફ द्विविधः अवधिः
[4] સૂત્રસાર અવધિ [જ્ઞાન] ના બે ભેદ છે. [ભવનિમિરો અને ક્ષપશમ થવાથી]
[5] શબ્દજ્ઞાન દિ- બે. અવધિ જ્ઞાનના ભેદની સંખ્યા સૂચવતે આંક છે. વિધ- પ્રકાર અથવા ભેદ–
અવધિ- અવધિજ્ઞાન (સૂત્ર : ૯ માં કહેવાઈ ગયું છે) અવધિ એટલે મર્યાદા. માત્ર રૂપી દ્રવ્યોને જોઈ શકાય છે તેવું મર્યાદાવાળું જ્ઞાન.
[6] અનુવૃત્તિ કે ઈ સૂત્ર અહીં અનુવર્તતુ નથી.
[7] પ્રબોધ ટીકા આ સૂત્રમાં અવધિજ્ઞાનનું સ્વરૂપ તેના ભેદને આશ્રીને રજૂ કર્યું છે તે પૂર્વે અવધિજ્ઞાનને અર્થ અહીં નેધેલ છે.
અવધિજ્ઞાન :-પ્રમાણુના બે ભેદ–પરોક્ષ અને પ્રત્યક્ષ. પ્રત્યક્ષ પ્રમાણના ત્રણ ભેદોમાં એક છે અવધિજ્ઞાન. અહી અવધિ શબ્દને અર્થ મર્યાદા છે. એટલે “મર્યાદા પૂર્વકનું જ્ઞાન એ અર્થ થશે.
અરૂપી દ્રવ્યને પરિહાર કરીને કેવળ રૂપી દ્રવ્યોને બંધ કરાવતું જ્ઞાન હોવાથી તેને મર્યાદા પૂર્વકનું જ્ઞાન ગમ્યું.
આ સૂત્ર દિગંબર આમાન્યામાં નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org