________________
અધ્યાય-૧ સૂત્ર-૨૦
[8] સંદર્ભ
આગમ સદભ (૧) મ પુર નેન સુગ', 7 મરું સુત્ર પુત્રના નંદિ સૂત્ર-સૂત્ર :૨૪ (२) सुयनाणे दुविहे पण्ले त जहा अग पविढे चेव अग बाहिरे चेव,
સ્થાનાં સ્થાન ૨ ઉદેશ ૧ સૂત્ર ૭૧/૨૧ (૩) નંદિ સૂત્ર સૂત્ર: ૪૪માં vase તથા [જના વિદ] વાઘના ભેદનું વર્ણન છે. ગંગાવાઈંના બે ભેદ બારસવારસવત્ત સાવરચના છ ભેદ સમાર રથિનો વગેરે. ભાવસંવત્તના બે ભાગ ૩wાસ્ટિવે જાસ્ટિા–આ સમગ વર્ણન સૂત્ર ૪૪ માં છે.
અન્યગ્રંથ સદભ (૧) કર્મગ્રંથ પહેલે ગાથા ૬ અને ગાથા ૭ (૨) વિશેષાવશ્યક ગાથા ૮૬
તત્વાથ સંદર્ભ (૧) અધ્યાયઃ ૨ સૂત્ર રર શુતમનિરિદ્રશ્ય
[9] પદ્ય (૧) શ્રુતજ્ઞાન બીજું મતિપૂર્વક જાણવું બે ભેદથી
અંગ બાદ્યને અંગવાળું સર્વ એ દૂર દેષથી અનેક ભેદ છે પ્રથમના ને બીજાના બાર છે. આ ચાર આદિ અંગ ઉત્તરાધ્યયન આદિ બાહ્ય છે. છે બે અનેક વળી બાર પ્રકાર ભેદે અંગ પ્રવિષ્ટ ગણજો શ્રત મુખ્ય રૂપે જે શાસ્ત્રની ગણધરે રચના કરી તે આચાર્ય અન્યકૃત અંગબહાર રૂપે
[10] નિષ્કર્ષ આ સૂત્રમાં મુખ્ય વાત છે કે શ્રુત જ્ઞાન મતિપૂર્વક થાય છે. આ શ્રત જ્ઞાનમાં સહાયક પરિબળ તરીકે આપ્ત ઉપદેશ અને આગમાદિ શાસ્ત્રને ગણાવ્યા છે.
આ સૂત્રના નિષ્કર્ષ રૂપે આ પરિબળ મહત્ત્વ આપવા જેવું છે. જે સમ્યફ શ્રતની ઝંખના હોય–અથાર્થ આત્મજ્ઞાન પ્રાપ્તિ માટે લક્ષ્ય હોય તે જિનવાણી–પ્રવચન–શાસ્ત્ર શ્રવણ થકી સતત શ્રુતની પ્રાપ્તિ કરવી.
– T – U — U — U — U – T –
ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org