________________
૧૬૨
તત્વાર્થસૂત્ર પ્રધટીકા (૯) પ્રતિપત્તિ શ્રતઃ- મુખ્ય માર્ગણ જેમકે ગતિ માર્ગણા ના બધા સંઘાત પુરી થાય ત્યારે એક પ્રતિપત્તિ બને.
(૧૦) પ્રતિપત્તિ સમાસ શ્રત - એકથી વધુ પ્રતિપત્તિ થાય ત્યારે પ્રતિપત્તિ સમાસ બને.
(૧૧) અનુયોગ શ્રુત - બધી પ્રતિપત્તિઓનો સતપ આદિ માંને કેઈ એક અનુયાગ બને.
(૧૨) અનુયોગ સમાસ શ્રુત :- બે–ત્રણ અનુગેને એક અનુગ સમાસ બને.
(૧૩) પ્રાકૃત પ્રાલત કૃત:- આવા બધાં અનુગો પુરા થાય ત્યારે પ્રાકૃત પ્રાભત શ્રુત બને.
(૧૪) પ્રાકૃત પ્રાલત સમાસ શ્રુત :- એકથી વધુ પ્રાભત પ્રાભૂતનું જ્ઞાન તે પ્રાભત પ્રાકૃત સમાસ બને.
(૧૫) પ્રાભત શ્રત – વસ્તુને અંતર્વતિ અધિકાર અથવા બધાં પ્રાભત–પ્રભૂત પુરા થાય ત્યારે પ્રાભત બને.
(૧૬) પ્રાભૂત સમાસ શ્રુત - એકથી વધુ પ્રાભૂત થાય ત્યારે પ્રાલત સમાસ બને.
(૧૭) વસ્તુ કૃત – પૂર્વને અંતર્વતિ અધિકાર તે વસ્તુ શ્રત [બધા પ્રાકૃત પુરા થાય તે વસ્તુ છે.
(૧૮) વસ્તુ સમાસ શ્રુત :- એકથી વધુ વસ્તુનું જ્ઞાન તે વસ્તુ સમાસ.
(૧૯) પૂર્વ કૃત – બધી વસ્તુઓ પૂર્ણ થાય ત્યારે થતું ઉત્પાદ વગેરે એક પૂર્વનું જ્ઞાન [ચૌદ પૂર્વોમાંનું એક]તે પૂર્વશ્રુત.
(૨૦) પૂર્વ સમાસ શ્રુત –એકથી વધુ પૂર્વેને પૂર્વ સમાસ બને.
ચૌદે પૂર્વે ભેગા થતા પૂવગત નામને બારમા દષ્ટિવાદ અગને એક ભાગ બને. ] દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ ભેદે શ્રુતજ્ઞાન,
કૃતજ્ઞાની દ્રવ્યથી ઉપગવંત થઈ સર્વ દ્રવ્યને જાણે દેખે..... ક્ષેત્રથી ઉપગવંત બની સક્ષેત્ર-કાલાક જાણે–દેખે... કાળથી ઉપયોગ વંત બની શ્રુતજ્ઞાની સર્વકાળને જાણે દેખે...અને ભાવથી ઉપગવંત બની શ્રુતજ્ઞાની સર્વ ભાવને જાણે-દેખે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org