SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ તત્વાર્થસૂત્ર પ્રધટીકા અધ્યાય : ૧ સૂત્ર : ૨૮ [1] સૂત્રહેતુ 1 અવધિજ્ઞાનને ગ્રાહ્ય વિષય અથવા અવધિને વિષય વ્યાપ આ સૂત્ર દ્વારા રજૂ કરી છે. [2] સૂત્ર: મૂળ __ रुपिष्ववधेः [3] સૂત્ર: પૃથફ -કાશે [4] સૂત્રસાર અવધિજ્ઞાનને વિષય-વચાપ અર્થાત જાણવાની શકિત] રૂપી દ્રવ્યોમાં [અને કેટલાંક પર્યાયમાં હોય છે.] [5] શબ્દ જ્ઞાન રપિy – રૂપી દ્રવ્યોને વિશે. ધ – અવધિ જ્ઞાન [ની શક્તિ] [6] અનુવૃત્તિ ત્તિ શ્રતો નવા સર્વ ભેળસર્વપર્યાપુ. સૂત્ર થી નિવવા અને સર્વ પર્યાપુ એ બે શબ્દની અનુવૃત્તિ અહીં લેવી. [7] પ્રબોધ ટીકા આ સૂત્રમાં અવધિજ્ઞાનને વિજ્ય વ્યાપ જણાવતાં લખે કેઅવધિજ્ઞાન રૂપિ દ્રવ્યમાં જ પ્રવર્તે છે. તેમ જ તે સર્વ પર્યાયોમાં નહીં પણ કેટલાક પર્યાપમાં પ્રવર્તે છે. અત્યન્ત શુદ્ધ અવધિજ્ઞાન હોય તો પણ તે રૂપી દ્રવ્યોને જ જાણી શકે છે. તે દ્રવ્યના પણ પરિમિત પર્યાને જ જાણે છે – પરમ પ્રકને પહોંચેલા જે પરમાવધિ જ્ઞાનનું અલોકમાં પણ લેક -પ્રમાણુ અસંખ્યાત ખંડેને જોવાનું સામર્થ્ય છે. તે પણ ફક્ત રૂપી અર્થાત્ મૂર્ત દ્રવ્યને જ જાણે છે. અમૂર્ત દ્રવ્યોને નહી અને તે રૂપી (મૂર્ત) દ્રવ્યોના પણ સમગ્ર પર્યાયોને જાણી શકતું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005030
Book TitleTattvartha Sutra Prabodh Tika Adhyay 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1991
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy