________________
૧૯૪
તત્વાર્થસૂત્ર પ્રધટીકા
અધ્યાય : ૧ સૂત્ર : ૨૮ [1] સૂત્રહેતુ
1 અવધિજ્ઞાનને ગ્રાહ્ય વિષય અથવા અવધિને વિષય વ્યાપ આ સૂત્ર દ્વારા રજૂ કરી છે.
[2] સૂત્ર: મૂળ __ रुपिष्ववधेः [3] સૂત્ર: પૃથફ
-કાશે
[4] સૂત્રસાર અવધિજ્ઞાનને વિષય-વચાપ અર્થાત જાણવાની શકિત] રૂપી દ્રવ્યોમાં [અને કેટલાંક પર્યાયમાં હોય છે.]
[5] શબ્દ જ્ઞાન રપિy – રૂપી દ્રવ્યોને વિશે. ધ – અવધિ જ્ઞાન [ની શક્તિ]
[6] અનુવૃત્તિ ત્તિ શ્રતો નવા સર્વ ભેળસર્વપર્યાપુ. સૂત્ર થી નિવવા અને સર્વ પર્યાપુ એ બે શબ્દની અનુવૃત્તિ અહીં લેવી.
[7] પ્રબોધ ટીકા આ સૂત્રમાં અવધિજ્ઞાનને વિજ્ય વ્યાપ જણાવતાં લખે કેઅવધિજ્ઞાન રૂપિ દ્રવ્યમાં જ પ્રવર્તે છે. તેમ જ તે સર્વ પર્યાયોમાં નહીં પણ કેટલાક પર્યાપમાં પ્રવર્તે છે.
અત્યન્ત શુદ્ધ અવધિજ્ઞાન હોય તો પણ તે રૂપી દ્રવ્યોને જ જાણી શકે છે. તે દ્રવ્યના પણ પરિમિત પર્યાને જ જાણે છે – પરમ પ્રકને પહોંચેલા જે પરમાવધિ જ્ઞાનનું અલોકમાં પણ લેક -પ્રમાણુ અસંખ્યાત ખંડેને જોવાનું સામર્થ્ય છે. તે પણ ફક્ત રૂપી અર્થાત્ મૂર્ત દ્રવ્યને જ જાણે છે. અમૂર્ત દ્રવ્યોને નહી અને તે રૂપી (મૂર્ત) દ્રવ્યોના પણ સમગ્ર પર્યાયોને જાણી શકતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org