________________
અધ્યાય-૧ સૂત્ર–૨૮
૧૯૫
-૦- હી શબ્દ મસ્ત્રીય પ્રત્યય વાળા છે. જે નિત્ય રૂપવાળા છે તેને રૂપી કહેવાય છે. ૦ લેાકાલેાકમાં ધર્મ-અધર્મ-આકાશ-પુદ્દગલ-જીવ એ પાંચ દ્રવ્યા છે. [જુએ અધ્યાય –૫ સૂત્ર–૨] તેમાં એક પુદ્દગલ જ રૂપી દ્રવ્ય છે. [જેને રૂપ-સ-ગ ધ—સ્પ` હેાય તે પુદ્ગલ] આ રૂપી દ્રવ્યાને અધિજ્ઞાની જાણે છે. બાકીના ધર્માદિ અરૂપી દ્રવ્યાને અવધિજ્ઞાની જાણી શકે નહીં.
• અતીત-અનાગત–વમાનના ઉત્પાદ વ્યય—પ્રૌવ્ય રૂપી અનંતા પર્યાયેામાંથી સવ પર્યાચાને ન જાણતા તેમાંના કેટલાંક પર્યાયાને જાણે છે. [8] સદભ 卐
新
આગમ સદભ
ओहिनाणी जहन्नेण अणताई रूवि
'उक्कोसेण सव्वाइ' रूविदवाइ जाणइ पासइ.
दव्बाइ जाणइ पासइ । નદિ સૂત્ર–૧૬
卐
[9] પદ્ય
(૧) રૂપીમાં ગિત અવિધની, પર્યાયની તા અલ્પતા [ઉત્તરા સૂત્રઃ ૨૯માં છે.)
(૨) રૂપી દ્રવ્યો તણા કૈંક, પર્યાા ચાતિ વિશે. જાણે છે અવધિજ્ઞાન, વિશાળ ક્ષેત્રી એ રીતે, [10] નિષ્ફ
'
અવધિજ્ઞાન રૂપી દ્રવ્યાને જ જાણે છે. અર્થાત્ અરૂપી એવા આત્મ તત્વનું જ્ઞાન અવિધ વડે થઈ શકતું નથી. જ્યાં સુધી અરૂપી એવા આત્માને જાણ્યા નથી ત્યાં સુધી આત્મ વિશ્વાસની સર્વોચ્ચ સ્થિતિ પ્રાપ્ત થઈ નથી.
જે આત્મ વિકાસની સર્વોચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરવી હાય તા કેવળજ્ઞાન પ્રાપ્તિ જરૂરી છે. કેવળજ્ઞાની જ અરૂપી દ્રવ્યેાને જોઈ શકે છે. અવધિના જ એક ભેદ એવા પરમાધિને પામનારા આત્મા નિશ્ચે "કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે.
જે રૂપી દ્રવ્ય સાથે અરૂપી એવા આત્મ તત્વને જાણવા હાયજોવા હાય તા સ પ્રત્યક્ષ એવા કેવળજ્ઞાન માટે સવં પુરુષાર્થ કરવા.
[] - [] - ] - ] - ] - [ – []
-
-
Jain Education International
卐
For Private & Personal Use Only
www.jainelibrary.org