________________
૧૨૦
તત્વાર્થસૂત્ર પ્રધટીકા | સ્પર્શને આધારે વિચારતા કહ્યું કે સામાન્ય સ્પર્શ તે અવગ્રહ અને તેના ઉત્તર ભેદ સંબંધિ વિચાર તે ઈહા કહ્યું.
ઈહા છ પ્રકારે કહી શ્રેત-ચક્ષુ-ઘાણ–રસના-સ્પર્શન અને મન એટલે કે શ્રેત્રેઈન્દ્રિય ઈહા વગેરે....
| | નાદિસૂત્રમાં મતિજ્ઞાન [આભિનિધિજ્ઞાન] ના એકાથક પાંચ નામ કહ્યા - तं जहा आमागणया, मग्गाणया, गवेसणया, चिता विमंसा से तं ईहा.
(૧) આભેગનતા :- અર્થાવગ્રહ પછી સદભૂત અર્થની વિશેષ વિચારણ કરવી.
(૨) માણતા – અન્વય-વ્યતિરેક રૂપ ધર્મનું અન્વેષણ કરવું.
(૩) વેષણ – અસદભૂત ધર્મનો ત્યાગ પૂર્વક અન્ય ધર્મનું અનવેષણ કરવું.
(૪) ચિંતા :-સદભૂત પદાર્થનું વારંવાર ચિંતન કરવું. (૫) વિભ:-કંઈકે ૨૫ણ વિચાર કરો.
(૩) કપાય :- ઈહા પછી આ વસ્તુ અમુક જ છે તે જે નિર્ણય તે અપાય.
જેમકે-આ કંઈક છે તે વિચારણા એ રાવણ પછી આ દેરડું હશે કે સાપ હશે તેવી વિચારણા તે હૃદ અને આ સાપને સ્પર્શ નથી દેરડાને જ છે તે નિશ્ચય તે અવાય–અપાય.
સામાન્ય અને વિશેષ પ્રકારે અવગૃહીત થયેલા વિષય વિશે– સારો કે ખોટે ? એગ્ય કે અયોગ્ય ? એક રીતે કે બીજી રીતે ? એ પ્રમાણે ગુણ અને દોષની વિચારણા પૂર્વક અપનેદ કરનાર અધ્યવસાય તે અપાય.
શ્રી ભાષ્યકારના જણાવ્યા મુજબ અપગમ, અપનેદ, અપવ્યા, અપેત, અપગત, અપવિદ્ધ અને અપનુત્ત અપાયના પર્યાયવાચી શબ્દ છે.
ગુણ-દેષ વિચારણા અંગે જણાવતા સિદ્ધસેનીય ટીકામાંલખ્યું કે સાધારણ ધર્મ તે ગુણ જેમકે દેરડાનો ગુણ ધર્મ તે દેરડાપણું છે જે ધર્મ ત્યાં સંભવ નથી તે દેષ જેમકે દોરડામાં દેરડુંપણું છે પણ સાપ પણાને ધર્મ નથી તેથી સાપપણુ વિચારણા તે દેષ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org