________________
અધ્યાય-૧ સૂત્ર–૧૫
૧૨૧ આ ગુણ દેષ વિચારણા રૂપ અવ્યવસાય તે અપાય કહ્યું. પનુતિ જ્ઞાતિ પનોત્યાગ.
અપાય આ જ પ્રત્યય થાય અને બીજો ન થાય તેવો નિર્ણય તે અપાય બીજા અર્થમાં જણાવ્યું કે નિશ્ચયપૂર્વક જણવું તેને અપાય કહે છે.
_૦ અવાય જ્ઞાન પણ છ ભેદે પ્રરૂપેલું છે. શ્રેગ્નેન્દ્રિય અવાય ચક્ષુરિન્દ્રિય અવાય–ધ્રાણેન્દ્રિય અવાય જિહેન્દ્રિય અવાય સ્પર્શનેન્દ્રિય અવાય અને અનિદ્રિય (મન) અવાય.
૦ શ્રી નંદીસૂત્ર આગમમાં અવાય માટે પાંચ પર્યાયવાચી નામે જણાવતા લખ્યું કે–
....पंच नामधिज्जा भवन्ति तं जहा आउट्टणया, पच्चाउट्टणया, अवाए बुद्धि, विण्णए से तं अवाए.
(૧) આવર્તનતા – ઈહ પછી નિશ્ચચ બેધરૂપ પરિણામથી પદાર્થનું વિશિષ્ટ જ્ઞાન કરવું તે આવર્તનતા.
(૨) પ્રત્યાવર્તનતા – ઈહા દ્વારા અર્થોનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરવું તે પ્રત્યાવર્તનતા.
(૩) અવાયા- સર્વ રીતે પદાર્થને નિશ્ચય તે અવાય. (૪) બુદ્ધિ:- નિશ્ચયાત્મક જ્ઞાન તે બુદ્ધિ. (૫) વિજ્ઞાન-વિશિષ્ટતર નિશ્ચય અવસ્થાને પામેલું જ્ઞાન તે વિજ્ઞાન.
(૪) ધજા - અવાય દ્વારા નિર્ણય થયા બાદ તેને ઉપગ ટકી રહે તે ધારણું.
૦ અવાયરૂપ નિશ્ચય થયા બાદ તે કેટલાંક સમય સુધી રહે છે પછી મન બીજા વિષયોમાં ચાલ્યું જતું હોવાથી તે નિશ્ચય લુપ્ત થઈ જાય છે. છતાં તે એ સંસ્કાર મૂકતે જાય છે કે જેથી આગળ કઈ નિમિત્ત મળતાં તે નિશ્ચિત વિષયનું સ્મરણ થઈ આવે છે. આ નિશ્ચયની સતત ધારા તજજન્ય સંસ્કાર અને સંસ્કારજન્ય સ્મરણ એ બધાં મતિવ્યાપાર તે ધાણા.
પિતાપિતાના વિષય પ્રમાણે પ્રતિપત્તિ, મતિમાં સ્થિર થવું અને અવધારણ યાદ કરવું તે ધારણું.
| ધારણાના ત્રણ પ્રકાર બતાવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org