________________
૧૨૨
તત્વાર્થસૂત્ર પ્રધટીકા (૧) પ્રતિપત્તિ યથાસ્વમ્ અર્થાત અવિસ્મૃતિ:
અપાય થયા પછી અંતમુહૂર્ત સુધી તે જ વિષયને ઉપગ એમને એમ ચાલુ રહે છે.-વિચુત થયે નથી, તે અવિસ્મૃતિ ધારણા
(૨) મત્યવસ્થાપન અર્થાત્ વાસના:
અવિશ્રુતિ ધારણ પછી ક્ષપશમ રૂપે સંખ્યાતા અસંખ્યાતા ભવ સુધી રહે છે તે વાસના. (૩) અવધારણ અર્થાત સ્મૃતિ-ધારણા –
સ્મરણાદિક રૂપે પાછું યાદ આવે છે તે ધારણું તેમાં પૂર્વાનુભૂત વસ્તુનું કે પ્રસંગનું સ્મરણ નિમિત્ત બનતાં જાગૃત થાય છે.
| શ્રી ભાષ્યકાર ધારણાના પર્યાય શબ્દને જણાવતાં પ્રતિપત્તિ, અવધારણ, નિશ્ચય, અવસ્થાન, અવગમ, અવધ એ શબ્દો પ્રાજે છે.
_| ધારણાના છ ભેદ છે. દ્રિય ધારણા, ચક્ષુરિન્દ્રિય ધારણા, ધ્રાણેન્દ્રિય ધારણા, રસનેન્દ્રિય ધારણ, સ્પર્શનેન્દ્રિય ધારણ નેઈન્દ્રિય ધારણ. | શ્રી નંદિસુત્રમાં ધારણાના એકાઈક એવા પાંચ નામે કહ્યા છે– ત નહીં ધરા-ધાણા–ટવા-પટ્ટો સે ત ધારા.
(૧) ધારણ:- જઘન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ વ્યતીત થવા છતાં પણ ગ્ય નિમિત્ત મળતા જે સ્મૃતિ જાગી. ઉઠે તે ધારણ.
(૨) ધારણું – જાણેલા અર્થને અવિશ્રુતિ પૂર્વક અંત મુહૂર્ત સુધી ધારણ કરી રાખવું.
(૩) સ્થાપના :- નિશ્ચય કરેલ અર્થની હૃદયમાં સ્થાપના કરવી. તેને વાસના પણ કહે છે.
(૪) પ્રતિષ્ઠા:- અવાય દ્વારા નિર્ણત અર્થોને ભેદ-પ્રભેદ સહિત હૃદયમાં સ્થાપન કરવા.
(૫) કેષ્ઠ :- જેમ કેષ્ઠમાં રાખેલ ધાન્ય નષ્ટ ન થતા સુરક્ષિત રહે છે તે રીતે હૃદયમાં સૂત્ર અને અર્થને ધારણ કરી રાખવા.
| અવગ્રહાદિનો કાળ :- અવગ્રહ આદિ કમિશ: પ્રવર્તતા હોવા છતાં અતીશીવ્રતાથી પ્રવર્તતા હોવાથી તેને ખ્યાલ આવતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org