________________
૪૬
તત્વાર્થસૂત્ર પ્રધટીકા
દ્રવ્યથી જીવ દ્રવ્ય નથી ને છે વળી ઉપચારથી ગુરુ ગમ દ્વારા જ્ઞાનધારા જાણવી બહુ પ્યારથી. નામ સ્થાપન દ્રવ્ય ભાવરૂપ જે છે ચાર નિક્ષેપ તે સર્વતત્વ તથા જ અર્થ સઘળાં તે જાણવા સાધન તો જે છે નામ પરંપરાગત છતાં નિર્ગુણી નિક્ષેપને આપેલ જ સ્થાપના પ્રથમ છે ભાવથી છે દ્વવ્ય તે.
[10] નિષ્કર્ષ આ સૂત્ર દ્વારા આ રીતે બધાં તના નિક્ષેપોનું જ્ઞાન મેળવી કે તત્સંબંધિ વિચારણા કરતા વ્યવહારથી નામ અને સ્થાપનાને જાણવા-પ્રમાણ માની તે રીતે વર્તન કરવું અને નિશ્ચયથી ભાવ નિક્ષેપને જાણુ.
જેના પરિણામે જીવન વ્યવહાર કેમ ચલાવ અને લક્ષય શું રાખવું તેનું જ્ઞાન થશે. જેમ કે ભગવંતનું સમરણ નામ નિક્ષેપાથી થશે. વંદનાદિ ભક્તિ સ્થાપના નિક્ષેપ સામે થશે. પણ તે સ્વરૂપની પ્રાપ્તિમાં ભાવ નિક્ષેપાની સમજ થકી શુદ્ધ આતમ દ્રવ્ય પ્રગટાવવું તે નિશ્ચય સમજ રહેશે.
- I – D – H – E – – – અધ્યાય -૧ સૂત્ર : ૬
[1] સૂત્રહેતુ છવાદિ તને જાણવા માટેના ઉપાયે અથવા સાધનો આ સૂત્રમાં દર્શાવાયા છે.
[2] સૂત્ર: મૂળ प्रमाण नयैरधिगमः
[3] સૂત્ર: પૃથફ प्रमाण नयैः अधिगमः
[4] સૂત્રસાર પ્રમાણ અને નય વડે [તોને] અધિગમ એટલે કે બોધ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org