________________
અધ્યાય-૧ સૂત્ર–પ
૪૫
૧૧ છે.
નીકટતાની અપેક્ષાએ વિચારે તે ભાવ પ્રધાન તવ છે. કેમ કે ભાવની વ્યાખ્યા બીજા દ્વારા થાય છે. ભાવથી નજીક દ્રવ્ય છે. તેમજ તે બંનેને સંબંધ છે. સ્થાપના તે પૂર્વે રાખી કેમ કે અતદરૂપ પદાથમાં તદ્દબુદ્ધિ કરાવવામાં તે પ્રધાન કારણ છે. તેની પૂર્વે નામનું ગ્રહણ કર્યું કેમ કે તે ભાવથી વધુ દૂર છે.
શંકા ર :- જીવાદિના ચાર નિક્ષેપ થાય જ નહીં કેમ કે નામનામ છે. સ્થાપના નથી. જે સ્થાપના માને તે તે નામ નથી.
સમાધાન - લેક વ્યવહારમાં એક જ વસ્તુમાં નામ વગેરે ચાર વ્યવહાર જોવા મળે છે. મહાવીર નામનો માણસ છે, મૂર્તિમાં મહાવીરની સ્થાપના છે. તે માટે ઘડાતા પત્થરને સ્થાપના પૂર્વે મહાવીર તરીકે લેકે સ્વીકારે છે તેમજ ભાવિ પર્યાયની ચોગ્યતાથી પણ મહાવીર એ સ્વીકાર થાય છે.
વળી નામને આપણે સ્થાપના કહેતા જ નથી કે સ્થાપનાને નામ કહેતા નથી ત્યારે વ્યવહાર સ્વતઃ એક વસ્તુમાં ઘટાવાય છે.
શંકા ૩:- ભાવનિક્ષેપમાં જ તે ગુણ જોવા મળે છે. તેથી ભાવ નિક્ષેપ જ સત્ય માનવો જોઈએ.
સમાધાન:– આવું માનવાથી નામ સ્થાપના અને દ્રવ્યથી થતા. તેમજ લેક વ્યવહારોને જ લેપ થઈ જશે. લોક વ્યવહાર બહુધા નામાદિ ત્રણ નિક્ષેપણથી જ ચાલે છે તેથી કૃત્રિમ હોવા છતાં ત્રણે નિક્ષેપને લેપ ન કરાય.
[8] સંદર્ભ
આગમ સંદર્ભ जत्थ य ज जाणेज्जा निक्खेवं निक्खिवे निरवसेसं जत्थवि अ न जाणेज्जा चउक्कगं निक्खिवे तस्थ
आवस्सयं चउव्विहं पण्णतं, तं जहा नामावस्मयं ठवणावस्सयं दव्या વયં માવાવસ્તર્ય-અનુયોગ દ્વારસૂત્ર સૂત્ર૮
[9] પધ (૧) નામ સ્થાપના દ્રવ્ય ભાવે સાત તત્વ વિચારણા
નિક્ષેપ સ ખ્યા ચાર કહી છે સર્વભાવે. ભાવવા
ક
પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org