________________
૧૩૮
તત્વાર્થસૂત્ર પ્રધટીકા અહીં સ્થલ દષ્ટિએ તે ચક્ષુ થકી કેરીનું ગ્રહણ થયું તેમ લાગે પણ ખરેખર કંઈ આખી કેરીનું ગ્રહણ થયું નથી. કેરીમાં તે સ્પર્શરસ–ગંધ બધું જ છે નેત્ર થકી આ પર્યાયે જણાતા નથી.
અરે! કઈ પણ એક ઈદ્રિય એક વસ્તુના સંપુર્ણ પર્યાને જાણ શકતી નથી. તેથી સમાધાન એટલું થઈ શકે કે ઈદ્રિય-અનિદ્રિય જન્ય અવગ્રહાદિ ચારે જ્ઞાને પ્રથમ પર્યાયને જ મુખ્યપણે વિષય કરે છે અને તે પર્યાય થકી દ્રવ્યોને જાણે છે.
() પૂર્વસૂત્ર : ૧૬ અને આ સૂત્ર : ૧૭ વચ્ચે શે સંબંધ છે? _ અર્થ સૂત્ર સામાન્યનું વર્ણન કરે છે. જ્યારે પૂર્વસૂત્ર વહુવવિધ વિશેષને ગ્રહણ કરે છે. અર્થાત્ આ સૂત્રમાં પર્યાય અથવા દ્રવ્ય રૂપ વસ્તુને અવગ્રહ આદિ જ્ઞાનના વિષય તરીકે જે સામાન્ય રૂપે બતાવી છે. તેને જ સંખ્યા જાતિ વગેરે થકી પૃથક્કરણ કરી બહુચ૯૫ આદિ વિશેષ રૂપે પૂર્વ સૂત્રમાં બતાવી છે.
(૩) અર્થે એવું સપ્તમ્યઃ સૂત્ર હેવું જોઈએ. કેમકે અર્થના હોવા ઉપર મતિજ્ઞાન થાય છે?
–– આ એકાન્ત નિયમ નથી કે ચર્થના હેવાથી જ જ્ઞાન થાય છે. આફ્રિકામાં ઉછરેલ બાળકને અહીંની નવરાત્રિના ગરબા જોતાની સાથે આ ગરબા છે તેવું કંઈ જ્ઞાન થતું નથી.
બીજુ કારક વિભક્તિ વિવક્ષાનુસાર થાય છે. અહીં અધિકરણ વિવેક્ષા ન રહેવાથી સપ્તમી થતી નથી. પણ સંબંધ વિવક્ષાને લીધે ષષ્ઠી વિભક્તિ થઈ છે.
(૪) વ૬ વગેરે સાથે સામાનાધિકરણ્ય હવાથી નાબૂ એવું બહુવચન કેમ નથી?
–૦- આ પ્રશ્નનું બે-ત્રણ રીતે સમાધાન થાય.
(૧) અર્થને સંબંધ અવગ્રહાદિ સાથે કરવો કેમકે લવ કેના? આ પ્રશ્નનો ઉત્તર છે બર્થ અર્થના
(૨) વદ વગેરે બધા જ્ઞાનના વિષય હોવાથી વર્થ છે એટલે સામાન્ય દષ્ટિથી એકવચન નિર્દેશ કરી દીધું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org