________________
અધ્યાય-૧ સૂત્ર–૧૭
૧૩૯
(૩) વંદુ વગેરે એક–એકની સાથે એકવચન વાળા ને સંબંધ કર જોઈએ.
[8] સંદર્ભ
આગમ સંદર્ભ से कि तं अथ्थुग्गहे ? अत्थुग्गहे छव्विहे पन्नत्ते । तं जहा सोइन्दिय अस्थुग्गहे चविखदिय अत्थुग्गहे, घाणिदिय अत्थुग्गहे, जिमिंदिय अत्थुશદે, સિંહ લથપા. નાવિ રઘુવી નદિસુત્ર ૩૦
અન્યગ્રંથ સંદર્ભ (૧) કર્મગ્રંથ પહેલે ગાથા–પને પૂર્વાર્ધ
(૧) સૂત્ર ૧૭–૧૮–૧૯ ત્રણેનું પદ્ય સાથે સૂત્રઃ ૧લ્માં (૨) પાંચ ઇન્દ્રિયને છઠ્ઠું મન એ ચાર રૂપ છે. પ્રકારને બાર ગુયે બસ અડ્ડાસી ભેદ છે.
[10] નિષ્કર્ષ આ સૂત્ર નિર્દિષ્ટ અર્થ શબ્દ કેવળ ઈન્દ્રિય–અનિન્દ્રિય ગ્રાહ્ય પર્યાય તથા તે થકી દ્રવ્યને જાણે છે. પણ સમગ્ર દ્રવ્ય-પર્યાને જાણતું નથી. કેમકે કેઈપણ ઈદ્રિય માત્ર તેના વિષયભૂત પર્યાને જ જાણે છે. અન્ય ઇન્દ્રિયનાં વિષયભૂત પર્યાને જાણતી નથી. જેમ ચક્ષુ થકી કેરીને રંગ-રૂપ જણાય પણ સ્વાદ તે રસના ઈન્દ્રિયથી જ જાણી શકાય છે.
આમ જયાં સુધી જ લા ઉપાય અને અર્થ ધાર હશે ત્યાં સુધી સઘળા પર્યાય અને દ્રવ્યની જાણકારી પ્રાપ્ત થતી નથી કેમકે તે સર્વેમાં નિમિત્ત તે ઈનિદ્રાનું તપ મનનું જ રહેવાનું છે.
જે સઘળા પર્યાય તથા તે થકી દ્રવ્યને જાણવા હશે તે ઈન્દ્રિય અનિદ્રિયથી પર જવાનું રહેશે. કેવળ આત્મા સાપેક્ષ જ્ઞાન જ આ માહિતી પ્રકાશ આપી શકે, તે માટે મતિજ્ઞાનને બદલે કેવળજ્ઞાનની પ્રાપ્તિ જરૂરી છે.
– – – H – H – B – C –
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org