________________
૧૪૦
તત્વાર્થસૂત્ર પ્રબોધટીકા
કે
અધ્યાય : ૧ સૂત્ર : ૧૮
[1] સૂaહેતુ આ સૂત્ર લવના અવાનાર ભેદને જણાવે છે. અથવા અવગ્રહ– ઉપયોગ વિષયની વિશેષતા જણાવે છે.
[2] સૂત્ર: મૂળ व्यञ्जनस्यावग्रहः
[3] સૂત્ર : પૃથફ व्यंजनस्य अवग्रहः
[4] સૂત્રસાર ઉપકરણેન્દ્રિય અને વિષયને પરસ્પર સંબંધ થતાં અત્યંત અવ્યક્ત જ્ઞાન થાય છે તેને વ્યંજનાવગ્રહ કહે છે.
બીજુ વ્યંજનને અવગ્રહ જ થાય છે. ઈહિ–અપાય કે ધારણ થતા નથી. [5] શબ્દજ્ઞાન
ક - વ્યંજન :- | ઉપકરણ ઇંદ્રિયોને વિષયની સાથે સંગ व्यज्यतेऽनेन ईति व्यंजन
| વ્યંજન એટલે ઈદ્રિયોથી બરાબર અવગ્રહ કરી ન શકાય તેવા ઇંદ્રિયો સાથે સંબંધવાળા દ્રવ્ય
| વ્યંજનાવગ્રહ – અવ્યક્ત-અપ્રગટ અર્થના અવગ્રહને બંજનાવગ્રહ કહે છે. | અવગ્રહ-સૂત્ર : ૧૫માં આ શબ્દ કહેવાઈ ગયું છે.
6] અનુવૃત્તિ કેઈ સ્પષ્ટ અનુવૃત્તિ નથી.
[7] પ્રબોધ ટીકા અવગ્રહ બે પ્રકારે કહેલા છે. (૧) અર્થાવગ્રહ (૨) વ્યંજનાવગ્રહ. જેમાં અર્થાવગ્રહ પૂર્વ સૂત્રમાં જે આ સૂત્ર વ્યંજનાવગ્રહ નામક ભેદનું વર્ણન કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org