________________
તત્વા સૂત્ર પ્રખેાધટીકા
(૧૫) આહારક માગણા :- આહારીને પ્રતિપન્ન અને પ્રતિ પદ્યમાન અને સમુક્તિ છે પણ અણાહારીને માત્ર પ્રતિપન્ન જ હાય ભાષ્યકાર મતે જે ઉપયાગ દ્વાર” છે. તેમાં સાકારવાળાને પ્રતિપન્ન અને પ્રતિપદ્યમાન ખ'ને સમક્તિ છે. જ્યારે અનાકાર ઉપચાગીને પ્રતિપન્ન સમક્તિ જ હોય છે.
94
[આ રીતે આઠે દ્વારની વિવેચના કરવી.]
૦ સૂત્રમાં ૨ કારનો અર્થ:- સૂત્રકારે સૂત્રમાં મૂકેલ 7 કાર સમુચ્ચયા ક છે.
એક અથ એવા પણ છે કે સૂગ ૩૭ ની સાથે સૂગ ઃ ૮ ના સંબંધ જોડેલ છે. અધિગમના ઉપાયા સૂત્ર: ૭ મુજબના નિર્દેશાદિ છ તથા આ સૂત્રઃ ૮ મુજબના કુલ સત્ વગેરે આઠ એમ ચૌદ છે.
ખીજો અથ એવા ગ્રહણ કરવા કે અધિગમ માત્ર ન્યાસ–પ્રમાણ કે નય થી જ થાય તેમ નથી પણ આ ચૌદ દ્વાર થકી પણ થાય છે. -નિર્દેશાદિસૂત્ર ૭ અને તૂ સખ્યા વાળા સૂત્ર ૮ વચ્ચે તફાવત શા છે ?
નિર્દે શાદ્ધિની અધિગમ પદ્ધતિ નેવ્યવહારિક ગણાવી છે સત્ સ`ખ્યાની પદ્ધતિને શાસ્ત્રીય ગણાવી છે. જો કે પ્રમાણુ અને નય દૃષ્ટિએ તા મને સૂત્રમાં રહેલા દ્વારાના સમાવેશ પ્રમાણનયમાં થઈ જાય છે. છતાં અહીં જે ભાગ કર્યા છે તે શિષ્યેાના અભિપ્રયાનુસાર તત્ત્વથે દેશના છે.
કેટલાંક શિષ્ય સ’ક્ષેપ રૂચિવાળા હૈાય કેટલાંક વિસ્તાર રુચિવાળા હાય કેટલાંક ને અતિ સૌંક્ષેપમાં સમજ નથી પડતી તેા કેટલાંકને અતિ વિસ્તૃત સમજાતુ' નથી. આવા મધાં જીવાને માટે અહી' ભેદ પાડેલ છે નિર્દેશ અને ના સત તફાવત ઃ
→
નિર્દેશ અને સત્ ખને પ્રથમ દૃષ્ટિએ સમાન લાગે છે, પણ સત્ દ્વારમાં ગતિ-ઇન્દ્રિય કષાય વગેરે ચૌદ માણા કર્યાં છે? કયાં નથી? વગેરે રૂપે સમ્યગ્દશનાદિનુ' અસ્તિત્વ સૂચિત કરાય છે. વળી અધિકૃત જીવાદિનું ગ્રહણ નિર્દેશથી થાય છે પણ અનધિકૃત ક્રોધાદિ તથા અજીવપર્યાય વર્ણાદિના અસ્તિત્વનું સૂચન કરવા માટે “સ” દ્વાર જરૂરી છે. ૦ વિજ્ઞાન અને સખ્યાના તફાવત – વિધાન” દ્વારા સમ્યગ્દર્શનાદિના પ્રકારાની ગણતરી થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org