________________
અધ્યાય—૧ સૂત્ર
(૬) કષાય માણા —– અનંતાનુબંધી કષાયના ઉદયે પૂર્વ પ્રતિપન્ન અને પ્રતિપદ્યમાન બે માંથી એકે સમક્તિ નથી બાકી ત્રણ કષાય અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની–સ જવલનના ઉદ્દયમાં ઉત્પન્ન થયેલુ અને થનારુ અને પ્રકારનુ' સમક્તિ હાય છે.
(૭) જ્ઞાન માગણા :- નિશ્ચય નયથી જ્ઞાનીને પૂર્વ પ્રતિપન્ન હેતુ નથી પણ પ્રતિપદ્યમાન (ઉત્પન્ન થનારુ') સમક્તિ હાય છે. (ઉત્ત્પન્ન થયેલુ)
વ્યવહાર નથી અજ્ઞાનીને પૂર્વ પ્રતિપન્ન સમક્તિ હાય છે, પણ પ્રતિપદ્યમાન હતુ` નથી.
600
(૮) ચારિત્ર માગણા – ચારિત્રીને પૂર્વ પ્રતિપન્નસક્તિ હાય છે. પ્રતિપદ્યમાન હેતુ નથી. જ્યારે અચારિત્રીને પૂર્વ પ્રતિપન્ન અને પ્રતિપદ્યમાન અને સમક્તિ હૈાય છે.
(૯) દાન માગણા : ચક્ષુદાનની પૂર્વ પ્રતિપન્ન અને પ્રતિપદ્યમાન બંને સમક્તિ છે. માખી વગેરે તથા અસંજ્ઞિને પૂર્વ પ્રતિન્ન હાય છે. પ્રતિપદ્યમાન નહી. સાજ્ઞિ પંચેન્દ્રિય ચક્ષુ દનીને બને છે.
પૃથ્વિકાયાદિ એકેન્દ્રિય અચક્ષુ દનીને એક પણ સમક્તિ નથી. એ ઇન્દ્રિયથી અસ`જ્ઞિ પચેન્દ્રિય સુધી પૂર્વ પ્રતિપન્ન હેાય છે. જ્યારે સજ્ઞિ પંચેન્દ્રિયથી પચેન્દ્રિય અચક્ષુ દનીને પૂર્વ પ્રતિપન્ન અને પ્રતિપદ્યમાન ખ'ને છે, અવિધ અને કેવળ દનમાં બને સમક્તિ હૈાય છે.
(૧૦) લેશ્યા માગણા :– કૃષ્ણ નીલ અને કાપેાત લેશ્યામાં પ્રતિપન્ન સમક્તિ છે પણ પ્રતિ પદ્યમાન નથી જ્યારે તેજો-પદ્મ અને અને શુકલ એ ત્રણે લેશ્યા દ્વારે બને સમક્તિ છે.
(૧૧) ભવ્યમા ણા :~ ભવ્ય દ્વારે પ્રતિપન્ન અને પ્રતિપદ્યમાન અને સમક્તિ સભવે છે. અભિવને એકે સંભવતુ ́ નથી,
(૧૨) સમ્યકત્વ :- નિશ્ચય નયે સમ્યગ્દષ્ટિ ને પ્રતિપન્ન નથી હતું પણ પ્રતિપદ્યમાન હોય છે વ્યવહારનયે મિથ્યાદષ્ટિને પ્રતિપન્ન નથી હોતું પણ પ્રતિપદ્યમાન હાય છે.
(૧૩) સ‘ની માગણા :- સંજ્ઞીને પ્રતિપન્ન અને પ્રતિષ. માન.'ને હાય છે. અસ'ની ને પ્રતિપન્ન એક જ સમક્તિ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org