SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૭ અધ્યાય—૧ સૂત્ર–૧૩ અહી' સાધ્ય એટલે જે સિદ્ધ કરાય અથવા અનુમાનના વિષય હાય તે-અને-સાધન એટલે સાધ્યનુ' અવિનાભાવી ચિહ્ન. 7 આ ચિંતા જ્ઞાનને કેટલાંક અન્ય લેાકેા ઉહ—ઊહા—તક કે વ્યાપ્તિ જ્ઞાન કહે છે. પણ તે ખાખત સિદ્ધસેનીય કે હારિદ્રિય ટીકામાં કાઇ ઉલ્લેખ નથી. (૫) અભિનિધિ :- મિનિયોધનમ્ મિનિોધ : ભાષ્યકાર તેને અભિનબેાધ જ્ઞાન કહે છે. અભિનખાધ શબ્દ મતિ આદિ દરેક જ્ઞાન માટે સ સામાન્ય છે. — જે વિષયજ્ઞાન નિશ્ચિત કે અભિમુખ છે. તેને અભિનિમેષ કહ્યુ [] અભિનિબેોધ શબ્દ મતિ-સ્મૃતિ-સ`જ્ઞા-ચિંતા એ બધાં જ્ઞાના માટે વપરાય છે. અર્થાત્ મતિ જ્ઞાનાવરણીય કર્માંના ક્ષયાપશમથી ઉત્પન્ન થતાં બધાં જ્ઞાનાને માટે અભિનિષેધ એ સામાન્ય શબ્દ છે. વળી અતીત વિષચક્રવર્તમાન વિષયક અનાગત વિષયક વગેર જે ભેદ દર્શાવ્યા તે પણ લેાક દૃષ્ટિએ છે તેમાં નિમિત્ત કે વિષયભેદથી એ રીતે આળખ આપી છે. છતાં મતિજ્ઞાનાવરણીય ક્રમના ક્ષયાપશમ એ જ અંતરંગ કારણુ સામાન્ય રૂપે વિક્ષિત હાવાથી આ બધાં શબ્દો પર્યાયવાચી કે એકાક જ સમજવા. ] આવી રીતે કેટલેક અંશે ભેદ જોવા મળતા હૈાવા છતાં તેને મતિજ્ઞાન વિરહિત અર્થમાં વિચારવા નહી. અહી. આભિનિઐાધિક જ્ઞાનના જ આપત્રિકાળ વિષયક પર્યાયેા છે. પણ કોઈ અર્થાન્તર નથી એવા અનર્થાન્તર શબ્દના અર્થ જ ગ્રહણ કરવા પણ અન્ય અર્થમાં વિચારણા કરવી નહી. [] સૂત્રમાં મૂકેલ અનર્થાન્તરમ્ શબ્દનો અથ ઉપર જોયા. તેવા બીજો શબ્દ વૃત્તિ છે. કૃતિ શબ્દના અનેક અર્થ છે. જેમકે કૃતિ એટલે હેતુ—એ પ્રકારે—પ્રકારવાચી—સમાપ્તિ-વ્યવસ્થા-અથ વિપર્યાસ-શબ્દ પ્રાદુર્ભાવ વગેરે અનેક અર્થા છે. અહીં વિવક્ષાથી આદિ અને પ્રકાર એ એ અથ લેવા જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005030
Book TitleTattvartha Sutra Prabodh Tika Adhyay 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1991
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy