________________
૧૧૪
તત્વાર્થસૂત્ર પ્રધટીકા (૨) અનિન્દ્રિય નિમિત્તક એટલે કે માત્ર મનવિષયક એવું જ્ઞાન સ્મૃતિજ્ઞાન છે. વળી બીજા સંજ્ઞા ચિંતા એ જ્ઞાનમાં ચક્ષુ વગેરેના વ્યાપારના અભાવે ઈન્દ્રિય નિરપેક્ષ ગણ્યા છે.
(૩) જાગ્રત અવસ્થામાં ઈન્દ્રિય અનિન્દ્રિયનિમિત્ત ગણ્યું. જેમકે મનના ઉપગ પૂર્વક [મન સહિત સ્પશીને આ ઉ૦ણ છે આ શીત છે તેવું જ્ઞાન થાય. અહીં તેની ઉત્પત્તિમાં ઈદ્રિય અને મન બંને નિમિત્ત ભૂત છે. - આ જે ભેદે દર્શાવ્યા તેમાં અંતરંગ કારણ ઇન્દ્રિય-અનિન્દ્રિય નિમિત્ત ગણ્યું પણ પારમાર્થિક કારણ તો મતિજ્ઞાનાવરણ કર્મોનોક્ષપશમ જ છે. આમ છતાં ક્ષપશમ એ સર્વ સાધારણ કારણ હોવાથી મુખ્ય વૃત્તિએ તે કહેવાતું નથી. પણ ભાષ્યકારે ફેન્દ્રિય નિમિત્ત નેન્દ્રિય નિમિત્તમ્ ૨ એમ લખીને 2 કાર દ્વારા ક્ષપશમ નિમિત્ત જ ગણાઆવેલ છે. આ ૨ કારનો ઉલ્લેખ ઘસંજ્ઞા દ્વારા ભાષ્યકારે પોતે જ પ્રકાશેલ છે. કેટલીક શકા
(૧) અનિન્દ્રિય શબ્દ ઇન્દ્રિયને નિષેધ પરક છે. તો તેને મનમાં કઈ રીતે ઘટાવ્યું?
અહીં ન સમાસમાં નને “પ” અર્થમાં સ્વીકારેલ છે. નિષેધ અર્થમાં નહીં. રૂપ7 જિય રૂતિ નિત્તિ. જેમ કવિઓ શંગાર રસના વર્ણનમાં ના રાજા લખે છે ત્યારે કન્યા કંઈ પેટ વગરની નથી હોતી. પણ કૃદર અર્થમાં હોય છે. અથવા ગર્ભધારણ કરવાને લાયક નહીં તેવી નાના પેટવાળી કન્યા અર્થ ત્યાં ગ્રહણ કરાય છે. (૨) રિન્દ્રિમાં પત્ત અથ લેવાની જરૂર શી?
મન”, ચક્ષુ વગેરેની માફક નિયત કરેલા દેશવતી વિષને જાણતું નથી પણ અનિયત વિષયવાળું છે. કાળાન્તરે મન અવસ્થિત પણ રહેતું નથી એટલે ત્યાં “ઘ” ભાવ કર્યો છે.
મન ને ગુણ દેષના વિચાર તથા સ્મરણ કરવું વગેરે કાર્યોમાં ઈન્દ્રિયની અપેક્ષા નથી રહેતી તેમજ ચક્ષુ વગેરે માફક બાહ્ય ઉપલબ્ધિ પણ હોતી નથી તેથી તેને અંતઃકરણ પણ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org