________________
૧૯૦
તત્વાર્થસૂત્ર પ્રબોધટીકા વિશેષ વિશેષ અપ્રમત્ત ભાવમાં રહીએ તે જ આવા મન પર્યવ જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે કે જે કેવળજ્ઞાન અપાવનારું બને–
અહી ચાર જ્ઞાન સંબધિ સ્વરૂપે પ્રગટ કર્યું. હવે પાંચમાં કેવળજ્ઞાન માટે શ્રી ભાગ્યકાર મહર્ષિ અહી કેવી સૂચના આપે છે.
કેવળજ્ઞાન માટે અધ્યાય દશમાં સૂત્ર પહેલું મુકેલ છે મોક્ષનું જ્ઞાન શિનાવરાત્તાપક્ષવાદ વસ્ત્રમ્ સૂત્ર દ્વારા કેવળજ્ઞાનનું સ્વરૂપ રજૂ કરેલ છે.
વળી કેવળજ્ઞાનના કેઈ ભેદ છે નહીં એટલે તેના ભેદે રજુ કરતું સૂત્ર બનાવેલ છે નહીં–અહીં કેવળજ્ઞાનની કઈ વાત ન કરતા મેક્ષિતત્વના પ્રકરણમાં તે સૂત્ર મુકયું.
I – T – U – T – U – T – 1 અધ્યાય : ૧-સૂરી : ૨૭
[1] સૂવહેતુ - આ સૂત્ર મતિજ્ઞાન-શ્રુતજ્ઞાનની વિષય જાણવાની મર્યાદા રજૂ કરે છે.
[2] સૂત્ર: મૂળ * मति श्रुतयोनिबंधः सर्व द्रव्यध्वसर्वपर्यायेषु
[3] સૂત્ર: પૃથફ मति-श्रुतयो -निबन्धः सर्व द्रव्येषु अ-सर्व पर्यायेषु
[4] સૂત્રસાર મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને વિષય-વ્યાપારસવ દ્રવ્યોમાં અને [બર્થ અર્થાત] કેટલાંક પર્યાયામાં છે.
[5] શબ્દજ્ઞાન મતિ-અતિજ્ઞાન [] છું- શ્રુતજ્ઞાન નિ]
દિગંબર આમ્નાયમાં આ સૂત્રમાં સર્વ શબ્દ નથી. મતિ શ્રુતચો निबन्धो द्रव्येष्व सर्व पर्यायेंषु
ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org