________________
અધ્યાય−૧ સૂત્ર–૨૭
નિવધ પ્રવૃત્તિ અથવા વિષય વ્યાપાર સર્વદ્રવ્ય સ દ્રવ્યા—ધાં જ દ્રવ્યા (પદાર્થા) અસર્વે પર્યાય—કેટલાંક પર્યાય (માં] [6] અનુવૃત્તિ
આ સૂત્રમાં કોઇ સૂત્રની અનુવૃત્તિ વતી નથી. [7] પ્રબોધ ટીકા
મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનના વિષયવ્યાપાર સર્વાં દ્રવ્યામાં હાય છે. અર્થાત્ આ બે જ્ઞાન વડે આત્મા સર્વે દ્રવ્યાને જાણે છે.
5
૧૯૧
卐
પર'તુ કેટલાક પર્યાયામાં હાય છે. અર્થાત્ આ એ જ્ઞાન વડે આત્મા જે સઘળાં દ્રવ્યાને જાણે છે તે સ દ્રવ્યેાને સ` પર્યાયપૂર્ણાંક જાણતા નથી પણ કેટલાંક પર્યાયાને જ જાણી શકે છે.
卐
મતિ શ્રુત જ્ઞાનની પ્રવૃત્તિ સર્વાં દ્રવ્યા[દ્રવ્ય એટલે ધર્મ-અધમઆકાશ-પુદ્દગલ-જીવાસ્તિકાય] અને અસવ [કેટલાંક] પર્યાયામાં હાય છે. અર્થાત્ શ્રુતાપદેશની મદદથી એ એ જ્ઞાનવાળા સ મૂળ દ્રવ્યાને દ્રવ્યાર્થિક દૃષ્ટિથી સમજી શકે છે. પરંતુ આ ખ'ને જ્ઞાના સપર્યાયા વડે તે દ્રવ્યાને જાણી શકતા નથી. અર્થાત્ કેટલાંક પર્યાયાને જાણે છે અને કેટલાંક પર્યાયેાને નથી પણ જાણતા.
D કેટલાંક પર્યાયાને જ જાણે તે કઈ રીતે ?
આ રીતે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન દ્વારા રૂપી-અરૂપી બધાં દ્રવ્યા જાણી શકાય છે. પણ એમના પર્યાયે તેા કેટલાંક જ જાણી શકાય છે. કારણ કે જગતમાં સૌથી વધુ મતિજ્ઞાન–શ્રુતજ્ઞાન ગણધર ભગવંત કે ચૌદપૂર્વી ને જ હાય છે.
Jain Education International
તીર્થંકર પરમાત્મા જગતના ત્રણે કાળના સર્વાં દ્રવ્ય અને સ પર્યાયને સાક્ષાત્ જુએ છે—જાણે છે. પણ તે ભાવાના અન`તમાં ભાગના ભાવ જેટલા જ શખ્ખા હૈાય છે. સવ ભાવા માટેના શબ્દો જ હાતા નથી. જેટલા શબ્દો છે તેના અનતમા ભાગ જ તી કર પણ્માત્મા ઉપદેશ દ્વારા ખેાલી શકે છે.
For Private & Personal Use Only
તીર્થંકર પરમાત્મા જેટલુ ખેલી શકે છે તે ઉપદેશના અન તમા ભાગ જ ગણુધરા દ્વાદશાંગીમાં ગુથી શકે છે.
www.jainelibrary.org