________________
તત્ત્વાર્થસૂત્ર પ્રઞાધટીકા
લાલર′ગ રૂપ સ્વભાવ [પર્યાય]ની અપેક્ષાએ ઘડે સત્ છે પણ કાળા રંગરૂપ પરભાવની અપેક્ષાએ અસત્ છે.
૨૧૨
7 આ રીતે પ્રત્યેક પદાર્થમાં સત્ત્વ કે અસત્ત્વ, નિત્યત્વ કે અનિત્ય, સામાન્ય કે વિશેષાદ્વિ ધર્માં હાવા છતાં મિથ્યાદષ્ટિ અમુક વસ્તુ સત્ જ છે કે અમુક વસ્તુ અસત્ જ છે...એવા એકાંત રૂપે એકાદ ધર્માંના સ્વીકાર કરી અન્ય ધર્મના અસ્વીકાર કરે છે. આથી તેનું જ્ઞાન-અજ્ઞાન સ્વરૂપ છે.
સારાંશ રૂપે એમ પણ કહી શકાય કે ઉન્માદના કારણે જેમ સત્ય-અસત્યને તફાવત જાણી શકતા નથી. આથી તેનું સાચુ જૂઠ્ઠું ખધું જ્ઞાન વિચાર શુન્ય અથવા અજ્ઞાન જ કહેવાય તેમ મિથ્યાદષ્ટિ કે સ‘સારાભિમુખ આત્મા ગમે તેટલા અધિક જ્ઞાનવાળા હાય તા પણ આત્મિક વિષયમાં આંધળા હેાવાથી એનુ બધુ લૌકિક જ્ઞાન આધ્યાત્મિક દૃષ્ટિએ અજ્ઞાન જ છે. કેમકે તેનુ વિશાળ જ્ઞાન સાંસારિક વાસનાની પુષ્ટિમાં જ વપરાશે.
જો જ્ઞાનમાં વિષય ય થતા ન હેાય તે જગમાં અધાં મેાક્ષાભિલાષી જ રહે અથવા કાંય મત-મતાંતર કે ગેરસમજ કે ભૂલ થવાનુ અને જ નહી. ખધાં મધી વસ્તુને સમરૂપે જ સ્વીકારે અથવા સત્ય વાત સમજાતા ભૂલ છેાડી જ દે, પણ તેમ બનતુ નથી માટે જ્ઞાનમાં વિષ યતા છે તે ચાક્કસ છે માટે જ તે અજ્ઞાન છે.
મેાક્ષમાગ ના ત્રણ સાધના
સમ્યગ્દર્શન વિશે સૂત્ર ૮ સુધીમાં કહેવાયુ, સભ્યજ્ઞાન વિશે આ સૂત્ર સુધીમાં કહ્યુ`. 7 સચ્ચારીત્ર વિશે અધ્યાય : ૯ માં કહેશે. પૂર્વે સૂત્ર પ માં પ્રમાળનવૈધિામ કહ્યુ.. પ્રમાળ એટલે જ્ઞાન તેની ચર્ચા કરી હવે એ સૂત્રમાં નયને જણાવે છે.
5
[8] સદ
આગમ સદભ
Jain Education International
મેં જિં ત` મિન્છામુય ? ' મ' અાણિ દિ'મિચ્છાવિકિ सच्छद बुद्धि भइ विगप्प
इत्यादि ।
નદિ સૂત્રઃ ૪૨
卐
For Private & Personal Use Only
www.jainelibrary.org