SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થસૂત્ર પ્રઞાધટીકા લાલર′ગ રૂપ સ્વભાવ [પર્યાય]ની અપેક્ષાએ ઘડે સત્ છે પણ કાળા રંગરૂપ પરભાવની અપેક્ષાએ અસત્ છે. ૨૧૨ 7 આ રીતે પ્રત્યેક પદાર્થમાં સત્ત્વ કે અસત્ત્વ, નિત્યત્વ કે અનિત્ય, સામાન્ય કે વિશેષાદ્વિ ધર્માં હાવા છતાં મિથ્યાદષ્ટિ અમુક વસ્તુ સત્ જ છે કે અમુક વસ્તુ અસત્ જ છે...એવા એકાંત રૂપે એકાદ ધર્માંના સ્વીકાર કરી અન્ય ધર્મના અસ્વીકાર કરે છે. આથી તેનું જ્ઞાન-અજ્ઞાન સ્વરૂપ છે. સારાંશ રૂપે એમ પણ કહી શકાય કે ઉન્માદના કારણે જેમ સત્ય-અસત્યને તફાવત જાણી શકતા નથી. આથી તેનું સાચુ જૂઠ્ઠું ખધું જ્ઞાન વિચાર શુન્ય અથવા અજ્ઞાન જ કહેવાય તેમ મિથ્યાદષ્ટિ કે સ‘સારાભિમુખ આત્મા ગમે તેટલા અધિક જ્ઞાનવાળા હાય તા પણ આત્મિક વિષયમાં આંધળા હેાવાથી એનુ બધુ લૌકિક જ્ઞાન આધ્યાત્મિક દૃષ્ટિએ અજ્ઞાન જ છે. કેમકે તેનુ વિશાળ જ્ઞાન સાંસારિક વાસનાની પુષ્ટિમાં જ વપરાશે. જો જ્ઞાનમાં વિષય ય થતા ન હેાય તે જગમાં અધાં મેાક્ષાભિલાષી જ રહે અથવા કાંય મત-મતાંતર કે ગેરસમજ કે ભૂલ થવાનુ અને જ નહી. ખધાં મધી વસ્તુને સમરૂપે જ સ્વીકારે અથવા સત્ય વાત સમજાતા ભૂલ છેાડી જ દે, પણ તેમ બનતુ નથી માટે જ્ઞાનમાં વિષ યતા છે તે ચાક્કસ છે માટે જ તે અજ્ઞાન છે. મેાક્ષમાગ ના ત્રણ સાધના સમ્યગ્દર્શન વિશે સૂત્ર ૮ સુધીમાં કહેવાયુ, સભ્યજ્ઞાન વિશે આ સૂત્ર સુધીમાં કહ્યુ`. 7 સચ્ચારીત્ર વિશે અધ્યાય : ૯ માં કહેશે. પૂર્વે સૂત્ર પ માં પ્રમાળનવૈધિામ કહ્યુ.. પ્રમાળ એટલે જ્ઞાન તેની ચર્ચા કરી હવે એ સૂત્રમાં નયને જણાવે છે. 5 [8] સદ આગમ સદભ Jain Education International મેં જિં ત` મિન્છામુય ? ' મ' અાણિ દિ'મિચ્છાવિકિ सच्छद बुद्धि भइ विगप्प इत्यादि । નદિ સૂત્રઃ ૪૨ 卐 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005030
Book TitleTattvartha Sutra Prabodh Tika Adhyay 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1991
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy