________________
અધ્યાય-૧ સૂત્ર-૧૦
૮૯
પડે છે. “જ્ઞાનમાંનું પ્રમાણપણું પણ જ્ઞાનનું જ એક સ્વરૂપ છે.” અર્થાત્ જ્ઞાન પ્રમાણુરૂપ છે અને તેની વહેંચણી આ સૂત્રો જણાવે છે.
જ્ઞાનના મતિ શ્રત આદિ જે પાંચ પ્રકારો કહ્યા છે. તે પક્ષ અને પ્રત્યક્ષ એમ બે પ્રમાણમાં વિભક્ત થાય છે.
પ્રમાણને અર્થ–સ્વરૂપ અને પ્રકારની વિસ્તૃત ચર્ચા પૂ સૂત્ર : ૬ની પ્રબોધટીકામાં થયેલી જ છે. છતાં સામાન્ય અર્થને અહી પુન: જણાવેલ છે.
પ્રમાણ અંગે કપિલે ત્રણ ભેદ કહ્યાં છે પ્રત્યક્ષ અનુમાન આગમ અક્ષપદે ઉપમાન સહિત ચાર પ્રમાણે કા. મીમાંસકે અર્થપત્તિ અને અભાવ સહિત છ પ્રમાણે ગણાવ્યા છે. માયા સૂનવીયે પ્રત્યક્ષ અને અનમાન બે પ્રમાણ કહ્યા. કાણભૂજે બે અથવા દર્શન ભેદથી ત્રણ પ્રમાણુ કહ્યા. આ બધા ભેદનું નિરસન કરીને જેન દર્શનકાર જ્ઞાનને જ પ્રમાણું રૂપ ગણાવી પ્રત્યક્ષ અને પરોક્ષ બે પ્રમાણે જણાવે છે.
પ્રમાણુનું સ્વરૂપ:- મિથડને રૂતિ પ્રમાણમ જેમાં મીતે ડૉન કૃતિ મનન કહી માન એટલે જેના વડે મપાય તે એ અર્થ કર્યો અને ક નો અર્થ કષ્ટ કર્યો છે.
પ્ર શબ્દ અને મન શબ્દને ઉપપદ સમાસ ર્યો છે. પ્રકૃષ્ટ માપન એટલે પ્રમાણ
છે જેના વડે વસ્તુના નિત્ય-અનિત્ય આદિ અનેક ધર્મોને નિયામક બેધ થાય તેને પ્રમાણ કહેવાય છે.
૦ વ્યુત્પત્તિ અર્થ - જિળાતિ પ્રૉડને મિત માત્ર વા કમાન્ જે સારી રીતે માન કરી શકે છે (માપી શકે છે), જેના દ્વારા સારી રીતે માપન કરાય છે અથવા પ્રમિતિ માત્ર પ્રમાણ છે.
I સૂત્રમાં આગળ કહેવાનારા ભેદની અપેક્ષાએ દ્વિવચનકાળ) મુકેલ છે તેના સાથે પક્ષમ અને પ્રત્યક્ષમ7 એવા બે ભાવિ સૂત્રોમાં કહેવાનાર બે પ્રમાણનો નિર્દેશ પ્રાપ્ત થાય છે અને આવા દ્વિવચનના ઉપગ થકી પ્રમાણના ભેદની અન્ય સંખ્યા કે પ્રકારનું પણ નિરાકરણ થઈ જાય છે.
૦ પતિ મૃત સૂત્ર : લ્માં પાંચ જ્ઞાનેને દર્શાવી આ સૂત્રમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org