SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય—૧ સૂત્ર-૯ ८७ બીજો મહત્ત્વના મુદ્દો એ નોંધ્યું છે કે સમ્યાન સમ્યક્ત્વ સહચારી હૈાય છે. અસભ્યજ્ઞાન સમ્યક્ત્વ રહિત હાય છે. આ શાસ્ત્રમાં અધ્યાત્મ દૃષ્ટિ જ મહત્વની હાવાથી જે જ્ઞાન સ‘સારની વૃદ્ધિ કે આધ્યાત્મિક પતન કરાવે તેને અસમ્યજ્ઞાન ગણ્યુ અને જે જ્ઞાન મેાક્ષમાગ બને અર્થાત્ મેાક્ષના સાધનરૂપ અને તે સભ્યજ્ઞાન સમજવું. તેથી શ્રદ્ધા કે સમ્યગ્ દનના પાચા જ્ઞાન માટે આવશ્યક ગણ્યા. આમ સમ્યગ્દર્શન હેાવું તેજ તેનુ લક્ષણ ગણવુ, (૪) પ્રમાણ-જ્ઞાનની વિચાર! કઈ રીતે ? પ્રમાણ પ્રમાળનવૈધિામઃ સૂગમાં જે પ્રમાણના ભેદ જોયા તે ભેદા હવે જ્ઞાનના ભેદો તરીકે પણ વર્ણવાયેલા જોવા મળશે. કેમ કે વિશે અનેક ગુંચે ઉકેલીને પ્રમાણનય” માં શ્રી વાદિદેવસૂરિજીએ પ્રમાણ જ્ઞાન સ્વરૂપ છે તે સાષિત કરી આપ્યું છે. જૈનદન પણ જ્ઞાન વિશેની સમજૂતી આપતા પ્રમાણના ભેદ–પ્રભેદ સ્પષ્ટ કરી જ આપે છે. એ રીતે પ્રમાણની વિચારણા થઈ જ જવાની છે. 5 [8] સદભ 'E આગમ સદભ पंचविहे गाणे पत्ते तं जहा आमिणिबोहियणाणे सुयनाणे ओहिणाणे, मज्जवणाणे केवलणाणे - (૧) સ્થાનાંગ સૂત્ર સ્થાન-૫ ઉદેશેા-૩ સૂત્ર : ૪૬૩. नाणं पचविहं पण्णत्तं तं जहा आमिणिबोहियनाणं, सुयनाणं, ओहिનાળ' માપનવનાળું, બનાળું. અનુયાગ દ્વાર સૂત્ર-૧ તથા નદિ સૂત્ર-૧ તથા ભગવતી સૂત્ર શતક ૮ ઉદેશ-૩ સૂત્ર ૩૧૮. અન્ય ગ્રંથ સદભ (૧) ૪ ગ્રંથ-પહેલા, પ્રારંભમાં પાંચ જ્ઞાનનું સ્વરૂપ. તત્વાર્થ સદભ પાંચજ્ઞાનના ભેદે સૂત્ર ૧ : ૧૪ થી ૧ : ૨૪માં જણાવેલા છે. [9] પદ્ય (૧) મતિજ્ઞાન પહેલું શ્રુત ખીજુ ત્રીજું અવધિ જાણવુ. મન:પર્યાંવજ્ઞાન ચેાથુ છે. કેવળ માનવું, 5 5 . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005030
Book TitleTattvartha Sutra Prabodh Tika Adhyay 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1991
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy