________________
૧૨૪
તત્વાર્થસૂત્ર પ્રમાયટીકા
આ રીતે પ્રાણેન્દ્રિય રસનેન્દ્રિય-સ્પર્શનેન્દ્રિય સબધે અવગ્રહ-હા-અવાય-ધારા સમજી શકાય. શ્રીન’દિસૂત્રમાં આ વાત ગાથામદ્ રીતે સમજાવેલ છે.
(૬) નાઈન્દ્રિય-મન સબધે :- કોઈ પુરુષે અવ્યક્ત સ્વપ્ન જોયુ તેને સ્વપ્ન છે તેટલી ખખર પડે તે અવગ્રહ.
મેં સ્વપ્નમાં શું જોયું' તે સંબધિ વિચારણા તેને ‘ઈહા’ કહે છે, તદ્દન તર તે અવાયમાં પ્રવેશે છે. ત્યારે તે ઉપગત થાય છેમે અમુક જ સ્વપ્ન જોયું તેવા નિર્ધાર] તેને “અવાયુ” કહે છે.
તત્પશ્ચાત્ ધારણામાં પ્રવિષ્ટ થતા સખ્યાત અથવા અસખ્યાત કાળ સુધી તે ધારી રાખે છે.
—
7 આ અભિનિષેાધિક – મતિજ્ઞાન ચાર પ્રકારે પણ નિરૂપેલ છે—[શ્રી નખ્રિસૂત્રાનુસાર]
(૧) દ્રવ્ય ] -દ્રવ્યથી મતિજ્ઞાની સામાન્ય રીતે સદ્રવ્યાને જાણે છે પણ જોતા નથી.
(૨) ક્ષેત્ર -ક્ષેત્રથી મતિજ્ઞાની સામાન્યતઃ સર્વ ક્ષેત્રને જાણે છે પણ જોતા નથી.
(૩) કાળ 7- કાળથી મતિજ્ઞાની સામાન્યતયા ત્રણે ઢાળને જાણે છે પણ જોતા નથી.
(૪) ભાવ —ભાવથી મતિજ્ઞાની સામાન્પણે સભાવાને જાણે છે પણ જોતા નથી.
卐
卐
[8] સદભ
આગમ સદ્દભ
(૧) તે તિં મુનિણર્યાં ? ચર્િ વળાં, તું ના ईहा २ अवाओ ३ धारणा ४
आमणि बोहे चविहे पण्णते तं जहा उग्गहो इहा अवाओ धारणा ભગવતી શતક ૮ ઉદેશ-૨ સૂ. ૩૧૭
(૨) મતિજ્ઞાન પ્રકષ્ણુ સૂત્ર : ૨૭ થી સૂત્ર : ૪૭
Jain Education International
હૂઁ ?
-ન‘દિસૂત્ર : ૨૭
For Private & Personal Use Only
ન દિસૂત્રમાં
www.jainelibrary.org