________________
અધ્યાય-૧ સૂત્ર–૧૨
૧૦૩ - આ રીતે પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું. પ્રમાણને અર્થ સિદ્ધસેનીય ટીકામાં ફરી વખત લખતા જણાવે છે કે“મીન્ત કર્યા હૈ કૃતિ પ્રમાનિ પ્રમીયન્ત – સત્-અસત્ નિત્યઅનિત્ય વગેરે ભેદો વડે અર્થને યથાવત્ નિશ્ચિત કરવા તેને પ્રમાણ ગયું. આવા પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણ રૂપ જ્ઞાન ચર્ચા કરી. [8] સંદર્ભ
t; આગમ સંદર્ભ (१) पच्चकरवे नाणे दुविहे पन्नत्ते त' जहा केवलनाणे चेव णोकेवलणाणे चेव. णोकेवलणाणे दुविहे पण्णत्ते त जहा ओहिण्णे चेव માપવાળવ. સ્થાનાંગ સૂત્ર સ્થાન ૨ ઉદ્દેશો ૧ સૂત્ર ૭૧/૨–૧૨
(૨) ને ફન્નિશ તિથિ પર ત વ શોનાપરંવ, મળપત્તવના પરવવવ વેસ્ટના વિદ્ય-નંદિ સૂત્ર પ્રશ્ન પ
અન્ય સંદર્ભ (૧) વિશેષાવશ્યક સૂત્ર ગાથા ૮૯
[9] પદ્ય [સૂત્ર ૧૦ : ૧૧ : ૧૨ નું સંયુક્ત] (૧) જ્ઞાન એ જ પ્રમાણ છે ને ભેદ છે તેના કહ્યા.
પક્ષને પ્રત્યક્ષમતિ શ્રત, પ્રથમ ત્રણ બીજે લહ્યા. (૨) ત્યાં છે પ્રમાણે પ્રત્યક્ષ, જ્યાં માત્ર આત્મ યેગ્યતા.
ને મન ઇદ્રિની જ્યાં, મદદ ત્યાં પરોક્ષ તે. અવધિ-મન પર્યાય કેવળ જ્ઞાન તે ત્રણ. જાણે પ્રમાણ પ્રત્યક્ષ મતિ કૃત પરોક્ષ છે. [10] નિષ્કર્ષ
F આ સૂત્ર પ્રત્યક્ષ પ્રમાણને રજૂ કરે છે. પ્રત્યક્ષ પ્રમાણમાં પાયાનું તત્વ છે આત્માની યોગ્યતા અને પરની સહાયતાને અભાવ.
જે આત્મા પ્રત્યક્ષ જ્ઞાન પામવા ઈછા હોય તેણે પરની પંચાત છેડી સ્વમાં કેન્દ્રિત થવું ઘટે. સ્વ–ગ્યતા કે આત્મ વિકાસની કક્ષા જ સકળ પ્રત્યક્ષ જ્ઞાનને અપાવનારી થશે.
– T – – T – U – T – 3 –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org