________________
૧૦૪
તત્વાર્થ સૂત્ર પ્રધટીકા
:
અયાચ: ૧ સૂત્ર : ૧૩ *
[1] સૂaહેતુ [સૂત્રકારે પરોક્ષ અને પ્રત્યક્ષ પ્રમાણ એવા જ્ઞાનના જે ભેદ જણાવ્યા તેના પેટા ભેદને આરંભ કરે છે તેમાં આ સૂત્ર મતિજ્ઞાનના પર્યાયવાચી સમાનાર્થી શબ્દને જણાવે છે. [2] સૂત્ર : મૂળ
1 . मतिः स्मृतिः संज्ञा चिन्ताऽभिनिबोध इत्यनान्तरम् [3] સૂત્ર: પથક
ક મતિ–રકૃતિ --સંજ્ઞા-વિજ્ઞા-આમિનિરોધ કૃતિ અનર્થ-અન્તર્મુ1
[4] સૂત્રસાર મતિ સ્મૃતિ સંજ્ઞા ચિંતા અને અભિનિબોધ એ પાંચે શબ્દ એકાઈક પર્યાયવાચી] છે[અર્થાત્ આ પાંચે શબ્દોને અર્થ મતિજ્ઞાન જ સમજ.]
શબ્દજ્ઞાન (૧) મતિ – (મતિજ્ઞાન) સામાન્ય અર્થ બુદ્ધિ છે. (૨) સ્મૃતિ - પૂર્વે અનુભવેલ વસ્તુનું સ્મરણ (૩) સંજ્ઞા :- સંકેત-રેય સંબંધે તદાકારતા. (૪) ચિંતા:- ભાવિ વિષયની વિચારણ. (૫) આભિનિ બધ:- સામાન્યથી બધ–દ્ધિથી થતે બધ. (૬) કૃતિ – એ પ્રમાણે-અથવા-પ્રકાર વાચી અર્થમાં તિ શબ્દ
પ્રયોગ થયો છે. (૭) ઉનત્તમ:- એકાWવાચક–અર્થાન્તર વજીને.
[6] અનુવૃત્તિ આ સૂત્રમાં ઉપરના સૂત્રેની અનુવૃત્તિ આવતી નથી.
[7] પ્રબોધ ટીકા સૂત્રકાર અહીં મતિ શબ્દના પર્યાય વાચી નામનો ઉલ્લેખ કરીને લેક વ્યવહારમાં પ્રસિદ્ધ એવા અન્ય નામે ને જણાવે છે. એ રીતે શબ્દ ભેદ હોવા છતાં અર્થ ભેદ નથી તે વાતનું સૂચન કરે છે. જો કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org