________________
અધ્યાય-૧ સૂત્ર−૧૧
તે અપાય અને સદ્રવ્ય પશુ .
અવાચ-છુટુ' પડવું કે દૂર થવુ [નિશ્ચય અથ પણ કરે છે] સ ્વ્ય—સમ્યકત્વના દળિયા
આ અપાય અને સદ્રવ્યપણું તે મતિજ્ઞાન છે. કે જે [સૂત્ર ૧: ૧૪ માં કહેવાશે તે મુજમ] ઇન્દ્રિય અને અનિન્દ્રિયનિમિત્તક છે. તેમજ શ્રુતજ્ઞાન પણ મતિ જ્ઞાન પૂર્ણાંક અને ખીજાના ઉપદેશથી ઉત્પન્ન થતુ હાવાથી પુરાક્ષ જ છે.
ગાથે :તૌ મત્રમ બાચ પહેલા હાય તેને બાહ્ય કહેવાય. જેનાથી પછી ક'ઈ હાય પણ પૂર્વે શું ન હેાય તેને આવિ કહેવાય. ‘જ્ઞાતિમાં હાવુ" તે”. વિશાસ્ત્રિાર્ સૂત્રથી પ્રત્યય લાગી આવ ખનશે.
૯૫
બાથં ચ બાઇ ૨-દ્વિવચન રૂપ બને થયું.
આમ વિશિષ્ટ ક્રમથી વ્યવસ્થિત એવા બાઇના વ્યપદેશ જણાય છે. જેમકે આ યુતિ વિશિષ્ટ ક્રમમાં આદ્ય છે. તેમ અહી' પણ અમૃત એવા નાનામાં ક્રમથી મતિ એ બાથ છે.
વળી ક્રમના પ્રમાણ્યથી નિકટવર્તી ગ્રાહ્ય અને તે સાન્નિવેશ ભાવથી મતિ સાથે શ્રુતનું જ ગ્રહણ બીજા બાદ્ય તરીકે થશે માટે ઘે શબ્દથી મતિ જ્ઞાન અને શ્રુતજ્ઞાનને ગ્રહણુ કરવા.
• જ્ઞાતિ શબ્દ પ્રથમ-પ્રકાર-વ્યવસ્થા-સમીપતા–અવયવ વગેરે અનેક અર્થોમાં વપરાય છે. છતાં અહી વિવક્ષાથી તેને પ્રથમ! અથ ગ્રાહ્ય છે જેમ કે બાઘો વર્ગો : અહીં ા કારને પ્રથમ વર્ણ ગણ્યા. તેમ મતિ–શ્રુતને પ્રથમના બે ગણવા તેવા અથ થશે. – પરાક્ષ :- જૈન પર પરાનુસાર વર અર્થાત્ ખીજાની સહાયતા વડે ક્ષ અર્થાત્ આત્માનું જ્ઞાન થાય છેતે પરાક્ષ જ્ઞાન કહેવાય છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પણુ એવા છે કે જે મુખ્યતયા ઇન્દ્રિય-મન-ઉપદેશ વગેરે સિવાય થઈ શકતા નથી તેથી તે બ ંનેને પરાક્ષ માનેલા છે.
૦ કદાચ કાઈ એમ પણ કહે કે જ્ઞાન તે જ્ઞાનાવરણીયના ક્ષયે પશમથી થાય છે. તેનેા ખુલાસેા કરતાં જણાવે કે મતિ શ્રુતાવરણના ક્ષયાપશમ થવા છતાં પણ ઈન્દ્રિય અને મન રૂપ એવા પરદ્વારા થકી જ જ્ઞાન થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org