________________
તત્વાર્થ સૂત્ર પ્રબોધટીકા પક્ષને અર્થ અજ્ઞાન કે અનવબોધ નથી પણ પરાધીન જ્ઞાન એ કર્યો છે. મતિ અને શ્રત પર-દ્વારોથી થતા જ્ઞાન હોવાથી પરઆધીન છે અને પર આધીન હોવાથી તે બંને પ્રશ્ન છે.
૦ સંક્ષેપમાં કહીએ તો જૈન દર્શન પ્રમાણના બે ભેદ ગણાવે છે તેમાં પક્ષ પ્રમાણ શું? તે પ્રશ્નને ઉત્તર છે કે મતિજ્ઞાન શ્રુતજ્ઞાન એ. પક્ષ પ્રમાણ છે. T કેટલીક શંકા :
(૧) આ જ્ઞાનને પ્રત્યક્ષ કેમ નથી ગયું ? -- દાર્શનિક ગ્રંથો ન્યાય ગ્રંથમાં ઈદ્રિયજ્ઞાનને સાંવ્યવહારિક પ્રત્યક્ષ ગણવેલ છે. -૦- લેકમાં પણ ચક્ષુ આદિ ઈન્દ્રિય થકી થતા બેધ અર્થાત્ મતિજ્ઞાનને પ્રત્યક્ષ પ્રમાણ ગણે છે. -- “દિસૂત્ર” પ્રશ્ન૫૭માં પણ રૂરિરર રરર્વ કહી તેને ઈદ્રિય પ્રત્યક્ષ કહ્યું છે. –૦- પ્રમાણુનયના પરિછેદ : ૨ સૂત્રઃ ૪માં પણ સાંવ્યવહારિક પ્રત્યક્ષ ગયું.
સમાધાનઃ- આવા પ્રમાણ ગ્રંથે સ્વાભાવિક એમ માનવા પ્રેરે છે કે ઈદ્રિય નિમિત્તક જ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાન છે. પણ સૂત્રકારે તેને પરોક્ષજ્ઞાન ગયું તેનું સમાધાન આપે છે.
(૧) જેઓ અક્ષને અર્થ ઈદ્રિય કરે છે તે મતે ઈન્દ્રિય નિમિત્તક જ્ઞાન પ્રત્યક્ષ ગણાય પણ અહીં દરેક વિષયની વિચારણાને પાયે મોક્ષમાર્ગ છે તેથી અહીં ક્ષને અર્થ આત્મા ગ્રહણ કર્યો છે. કેવળ આમા થકી થાય તે પ્રત્યક્ષ અને જે જ્ઞાન ઇંદ્રિની મદદથી થાય તે આધ્યાત્મિક દૃષ્ટિએ તે પરોક્ષ જે જાણવું.
(૨) જેને ન્યાય ગ્રન્થામાં પણ મતિ વગેરેને જે પ્રત્યક્ષ ગણાવ્યા છે તે ઇન્દ્રિય પ્રત્યક્ષતાની અને લેક વ્યવહારની દષ્ટિએ સાંવ્યવહારિક પ્રત્યક્ષ સમજવા.
(૩) નંદિસૂત્રમાં જેમ ફન્નિશે વિષે કહ્યું છે તેમ એ જ નંદિસૂત પ્રશ્ન ૧૫/૧ માં પૂછયું છે કે તે જિં ત’ પ રાળ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org