________________
અધ્યાય-૧ સૂર–૧૧
परोक्खनाण' दुविह पन्नत त जहा आमिणिबोहियनाण परोक्ख ૨ સૂચના પોરવ ર પરોક્ષજ્ઞાન બે પ્રકારે કહ્યા. આભિનિબંધ (મતિ) જ્ઞાન પક્ષ અને શ્રુત જ્ઞાન પરોક્ષ.
(૨) મતિ-શ્રત બંને પક્ષ કેમ કહ્યાં?
નિમિત્ત અપેક્ષાને કારણે બંનેને પરોક્ષ કહ્યાં છે. ઈન્દ્રિય અને મને નિમિત્ત અપેક્ષા રહેતી હોવાથી તેને પરોક્ષ ગણ્યા છે.
કઈ એવી પણ શંકા કરે કે અવધિ વગેરે જ્ઞાનમાં પણ વિશિષ્ટ ક્ષપશમ આદિ નિમિત્તની અપેક્ષા તે રહે જ છે ને? તેનું શું?
આવી શંકા ટાળવા માટે -સત્ દ્રવ્ય તથા મતિ જ્ઞાનમ એવું વચન મૂકી પરોક્ષ માટે બીજો મુદ્દો જણાવે છે.
અપાર એટલે નિશ્ચય અર્થ કર્યો. તે
સત્ દ્રવ્ય ને અર્થ સુંદર દ્રવ્ય અર્થાત્ સમ્યકત્વના દળીયા કર્યો છે. આ પીય સત્ વ્યાખ ૫ ને જે ભાવ.
પાગ:- ઈન્દ્રિય જન્ય અને અનિદ્રિય જન્ય છે. તેમાં ઈદ્રિય નિમિત્તમાં પ્રાારિત્ર અને સરિ–ગ્રહણ કરવા એગ્ય ગ્રહણ કરનાર અને અન્ય પદાર્થ નિમિત્તની અપેક્ષા એ મતિજ્ઞાનને પરોક્ષ ગણેલ છે.
વિશેષ સ્પષ્ટતા માટે શ્રીમાન્ હરીભદ્રસૂરિજી આગળ લખે છે કે તે મતિજ્ઞાન શ્રોત્ર વગેરે પાંચ ઈન્દ્રિય અને અનિન્દ્રિય એવું મનના કારણે થતું જ્ઞાન છે.
| શ્રુતજ્ઞાનના પક્ષત્વ માટે વિશેષ કારણ જણાવે છે કે તે મતિજ્ઞાન પૂર્વક હોય છે તેમજ તીર્થંકરાદિના ઉપદેશ પૂર્વક ઉત્પન્ન થાય છે. માટે તેને પણ પક્ષ કહ્યું.
(૩) આઇ બે કઈ રીતે થઈ શકે?
પહેલું મુખ્ય કલ્પનાથી પ્રથમ છે. બીજુ ઉપચાર કલ્પનાથી પ્રથમ છે. મતિજ્ઞાન તે પાંચ જ્ઞાનમાં પ્રથમ છે તે સ્પષ્ટ જ છે માત્ર પરિભાષા મુજબ નિકટના ને જ સામર્થ્ય બળથી લેવાય છે માટે મતિ સાથે શ્રુતનું ગ્રહણ કર્યું..
| દ્વિવચન હેવા માત્રથી તે કયા બે જ્ઞાન લેવા તે પ્રશ્ન થાય જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org