________________
૨૦૭
-
-
--
અધ્યાય-૧ સૂત્ર-૩૨ [5] શબ્દજ્ઞાન
1 - તિ શ્રત વધ-મતિ જ્ઞાન શ્રુતજ્ઞાન અવધિજ્ઞાન [ત્રણે વિશે પૂર્વે કહેવાઈ ગયું છે.]
૦ વિય-વિપતિ-અજ્ઞાનરૂપ.
૦ - શ ના અર્થ માં છે વિગ જ અર્થાત્ વિપરિત પણ હોય છે.]
[] અનુવૃત્તિ આ સૂત્રમાં કઈ પૂર્વસૂત્રની અનુવૃત્તિ આવતી નથી. [7] પ્રબોધ ટીકા
પર અહીં મતિ-કૃત અને અવધિ માટે તે વિપર્યય હોય છે તેમ સૂત્રમાં કહી ભાષ્યમાં પૂજ્ય ઉમાસ્વાતિજી જણાવે છે કે
જ્ઞાન અને અજ્ઞાન એ સ્વરૂપે હોય છે. જ્ઞાનથી વિરુદ્ધ તે અજ્ઞાન.
અહીં ભાષ્યકાર મહર્ષિ એક શંકા દર્શાવી તેનું સમાધાન કરે છે– જ્ઞાન તે જ અજ્ઞાન એવું કહેશે તે છાયડો અને તડકે તથા ઠંડુ અને ઉનું તેની માફક પરસ્પર અત્યન્ત વિરુદ્ધ વાત થશે તેનું શું ?
એ જ્ઞાને મિથ્યાદર્શનથી જોડાયેલા હોવાથી વિપરીત જાણનારા છે માટે તે અજ્ઞાન રૂપ છે તેથી તેને મતિ અજ્ઞાનવ્રુત અજ્ઞાન અને [અવધિ-અજ્ઞાન વિભગ જ્ઞાન કહ્યા છે.
અજ્ઞાન શબ્દને ભાવ છે? અહીં અજ્ઞાન શબ્દ – જ્ઞાન વૃત્તિ મજ્ઞાનં એવા ન સમાસ વાળો નથી. અર્થાત્ જ્ઞાનને અભાવ જણાવતો નથી. પણ “વિપરિત જ્ઞાન” એવો અર્થ જણાવે છે.
આધ્યાત્મિક દષ્ટિએ વસ્તુના યથાર્થ બોધ ને જણાવે તેને જ જ્ઞાન કહ્યું છે પરિણામે વિપરીત બંધ કરાવનાર બાહ્ય દષ્ટિએ જ્ઞાન અવશ્ય કહેવાય છતાં આત્માને મોક્ષ માગે સહાયક ન હોવાથી તેને અજ્ઞાન જ ગણેલ છે (મિથ્યા દષ્ટિના મતિ-શ્રુતિ-અવધિ એ ત્રણે જ્ઞાનાત્મક પર્યાયે અજ્ઞાન જ છે) વસ્તુને યથાર્થ બંધ થવા એ જ જ્ઞાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org