SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૭ - - -- અધ્યાય-૧ સૂત્ર-૩૨ [5] શબ્દજ્ઞાન 1 - તિ શ્રત વધ-મતિ જ્ઞાન શ્રુતજ્ઞાન અવધિજ્ઞાન [ત્રણે વિશે પૂર્વે કહેવાઈ ગયું છે.] ૦ વિય-વિપતિ-અજ્ઞાનરૂપ. ૦ - શ ના અર્થ માં છે વિગ જ અર્થાત્ વિપરિત પણ હોય છે.] [] અનુવૃત્તિ આ સૂત્રમાં કઈ પૂર્વસૂત્રની અનુવૃત્તિ આવતી નથી. [7] પ્રબોધ ટીકા પર અહીં મતિ-કૃત અને અવધિ માટે તે વિપર્યય હોય છે તેમ સૂત્રમાં કહી ભાષ્યમાં પૂજ્ય ઉમાસ્વાતિજી જણાવે છે કે જ્ઞાન અને અજ્ઞાન એ સ્વરૂપે હોય છે. જ્ઞાનથી વિરુદ્ધ તે અજ્ઞાન. અહીં ભાષ્યકાર મહર્ષિ એક શંકા દર્શાવી તેનું સમાધાન કરે છે– જ્ઞાન તે જ અજ્ઞાન એવું કહેશે તે છાયડો અને તડકે તથા ઠંડુ અને ઉનું તેની માફક પરસ્પર અત્યન્ત વિરુદ્ધ વાત થશે તેનું શું ? એ જ્ઞાને મિથ્યાદર્શનથી જોડાયેલા હોવાથી વિપરીત જાણનારા છે માટે તે અજ્ઞાન રૂપ છે તેથી તેને મતિ અજ્ઞાનવ્રુત અજ્ઞાન અને [અવધિ-અજ્ઞાન વિભગ જ્ઞાન કહ્યા છે. અજ્ઞાન શબ્દને ભાવ છે? અહીં અજ્ઞાન શબ્દ – જ્ઞાન વૃત્તિ મજ્ઞાનં એવા ન સમાસ વાળો નથી. અર્થાત્ જ્ઞાનને અભાવ જણાવતો નથી. પણ “વિપરિત જ્ઞાન” એવો અર્થ જણાવે છે. આધ્યાત્મિક દષ્ટિએ વસ્તુના યથાર્થ બોધ ને જણાવે તેને જ જ્ઞાન કહ્યું છે પરિણામે વિપરીત બંધ કરાવનાર બાહ્ય દષ્ટિએ જ્ઞાન અવશ્ય કહેવાય છતાં આત્માને મોક્ષ માગે સહાયક ન હોવાથી તેને અજ્ઞાન જ ગણેલ છે (મિથ્યા દષ્ટિના મતિ-શ્રુતિ-અવધિ એ ત્રણે જ્ઞાનાત્મક પર્યાયે અજ્ઞાન જ છે) વસ્તુને યથાર્થ બંધ થવા એ જ જ્ઞાન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005030
Book TitleTattvartha Sutra Prabodh Tika Adhyay 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1991
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy