________________
તત્વાર્થ સૂત્ર પ્રમાધટીકા
ક્ષયાપશમ જ મુખ્ય કારણ છે પછી ભવપ્રત્યય અને ક્ષયાપશમ નિમિત્ત ભેદ કેમ?
૧૬૬
ક્ષયેાપશમ એ સામાન્ય કારણ જરૂર છે અને અપેક્ષિત પણ છે, કેમકે કોઇપણ જાતનુ' અવધિજ્ઞાન યાગ્ય ક્ષયેાપશમ સિવાય થઈ શકતુ જ નથી, છતાં અહી* જે ભેદ પાડેલ છે. તે નિમિત્ત જન્ય છે. નિમિત્ત ના વૈવિધ્યને આશ્રીને અહી ભિન્નતા દર્શાવી છે. નહી કે ક્ષયાપશમને ગૌણ કરીને.
દેહધારીઓની કેટલીક જાતિ એવી છે. જેમાં ભવ નિમિત્તે અર્થાત્ જન્મ લેતાં જ ચેાગ્ય ક્ષયાપશમના આવિર્ભાવ અને તે દ્વારા અવિષે જ્ઞાનાત્પતિ થઈ જાય છે, તે જીવાને ન્યુનાથિક રૂપમાં જન્મસિદ્ધ અધિજ્ઞાન અવશ્ય થાય છે અને તે જીવનપર્યંત રહે છે.
બીજા કેટલાંક જાતિવાળા એવા છે. જેમાં જન્મ સાથે જ અવિધજ્ઞાન પ્રાપ્તિના નિયમ નથી. પણ અધિજ્ઞાન યાગ્ય ક્ષયાપશમના આવિર્ભાવ થવા માટે તપ વગેરે ગુણેાનું અનુષ્ઠાન કરવુ પડે છે. તેથી એવી જાતિવાળા બધા જીવામાં અધિજ્ઞાનના સંભવ નથી.
આ રીતે ક્ષયાપશમ અંતરંગ કારણ હેાવા છતાં કેાઈ જાતિમાં જન્મ સાથે જ [જુએ સૂત્ર : ૨૨માં] પ્રાપ્ત થાય છે અને કાઈ જાતિમાં તપ આદિ ગુણાની અપેક્ષા રહે છે [જુઆ સૂત્ર : ૨૩] માટે ભવ પ્રત્યય અને ક્ષયાપશમ નિમિત્ત એવા એ ભેદ કહ્યાં છે.
– દેહધારીઓમાં કેટલાંકને જન્મ સાથે અને કેટલાંક ને ગુણ અપેક્ષાએ અવધિજ્ઞાન થાય એવા એ ભેટ કેમ ?
સૂત્ર : ૨૨ મુજખ દેવ અને નારકને જન્મ સાથે અને મનુષ્યતિય 'ચને ક્ષયાપશમાનુસાર અવધિજ્ઞાન થતું હાવાથી આવા સશય જરૂર થાય કે બધાં જ દેહધારી હાવા છતાં આ ભેદ કેમ ?
તાર્કિક રીતે સમજાવી શકાય કે કાય ની વિચિત્રતા અનુભવ સિદ્ધ છે. પક્ષી પણ પચેન્દ્રિય છે. છતાં તે પક્ષી હાવા માત્રથી ઉડી શકે છે. પણ પચેન્દ્રિય માનવ આકાશમાં ઉડી શકતા નથી.
માનવીમાં પણ કેટલાંક સિદ્ધહસ્ત લેખક હાય પણ પ્રવચન પ્રભાવના કરી શકે નહી'. પ્રવચન પ્રભાવક હાર પણ તપ સામર્થ્ય નં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org