SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય-૧ સૂત્ર–૨૧ ૧૬૭ હેય. તેમ અહીં પણ દેહધારીમાં અવધિજ્ઞાન માટે ભેદ પડે તે નવાઈ શી? નોંધ:- હાલમાં ભરત ક્ષેત્રમાં અવધિજ્ઞાન થતું નથી. ET [8] સંદર્ભ આગમ સંદર્ભ (૧) જે રિત વોદિના પ્રારં? મોહિનામાં પ્રવë સુવિ ત કટ્ટા મવપશરૂચે જ, વારોત્રમ . નિંદા સૂત્ર સૂત્રઃ ૬ (२) ओहिणाणे दुविहे पण्णत्ते तं जहा भव पच्चइए चेव खओवसमिए चेव. સ્થાના સ્થાન ૨ ઉદેશા–૧ સૂત્ર ૭૧/૧૩ અન્ય સંદર્ભ (૧) વિશેષાવશ્યક સૂત્ર ગાથા ૫૬૮. [9] પદ્ય (૧) સૂત્ર ૨૧-૨૨-૨૩ નું પદ્ય સાથે છે. (૨) સૂત્ર ૨૧-૨૨નું પદ્ય સાથે છે. [10] નિષ્કર્ષ સૂત્ર ૨૧-૨૨-૨૩ નો વિષય એક જ હોવાથી તેને નિષ્કર્ષ સાથે જ સૂત્ર ૨૩ માં રજૂ કરેલ છે. આ સૂત્રમાં મુખ્યત્વે અવધિજ્ઞાનના બે ભેદ છે તે વાતનો ઉલ્લેખ છે. તે કઈ રીતે? એ વાત પછીના બે સૂત્રો દ્વારા કહી છે. - I – T – U — U – T – – અધ્યાય-૧ સૂત્ર : ૨૨ [1] સૂવહેતુ પર આ સૂત્ર ભવપ્રત્યય અવધિજ્ઞાનના માલિક કોણ છે તે જણાવે છે. [2] સૂત્ર: મૂળ * [तत्र भवप्रत्ययो नारक देवानाम् [3] સૂત્ર પથફ [az] મવ-પ્રત્યયઃ ના–રેવાનામ્ . * દિગબર આમ્નાયામાં મા પ્રોડગધર રાવળ- એમ સૂત્ર છે. 5 5 * 5 * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005030
Book TitleTattvartha Sutra Prabodh Tika Adhyay 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1991
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy