SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય-૧ સૂત્ર–૧૮ ૧૪૫ (૫) સૂત્રમાં નવઘણ જ લે હતો તો અવશું અવ એમ કેમ ન લખ્યું ? –- વ લખવાની જરૂર નથી કેમકે વ્યાકરણની પરિભાષામાં એક ન્યાય છે. સિદ્ધ તિ વાર નિયમાર્થ કેઈ કાર્ય સિદ્ધ હેવા છતાં પુનઃ વિધાન કરીએ તે તે નિયમને માટે જ હોય. તેથી પ્રવ કાર ન કરે તે પણ બહુ જ લે તે નિયમ થઈ જશે. [8] સંદર્ભ F આગમ સંદર્ભ (१) सुय निस्सए दुविहे पन्नत्ते, त' जहा अत्थोग्गहे चेव વંsોવા વ. સ્થાનાંગ સ્થાન ર ઉદેશે-૧ સૂત્ર ૭૧/૧૦ (२) उग्गहे दुविहे पण्णत्ते त जहा अत्थोग्गहे य वंजणोग्गहे य ભગવતી શતક ૮ ઉદેશ-૨ સૂત્ર ૩૧૭ (૩) – આ સંદર્ભ સૂત્ર ૧૮ તથા ૧૯ બંનેને છે. से कि त वंजणुरगहे ? वंजणुग्गहे चउव्विहे पण्णत्ते, त' जहा"सोईन्द्रिय व जणुग्गहे, धाणि दिय वंजणुग्गहे जिमिंदिय वजणुग्गहे, फासिदिय व जणुग्गहे। નંદિ સૂત્ર : ૯ અન્ય ગ્રંથ સંદર્ભ (૧) કર્મગ્રંથ પહેલો ગાથા-૪ ઉત્તરાર્ધ. [નોંધ:- આ સંદર્ભ પણ સૂત્ર ૧૮ + ૧૯ને છે.] . (૨) વિશેષાવશ્યક સૂત્ર ગાથા–૨૦૪. [9] પદ્ય (૧) સૂત્ર ૧૭–૧૮–૧૯નું પદ્ય એક સાથે સૂત્ર: ૧માં છે. (૨) સૂત્ર ૧૮-૧૯નું પદ્ય સાથે જ સૂત્ર: ૧૯માં છે. ; [10] નિષ્કર્ષ વ્યંજના વગ્રહમાં મૂળભૂત વસ્તુ છે ઉપકરણ ઈદ્રિયને વિષયની સાથે સં ગ . આત્માની આવૃત ચેતનાશક્તિને પરાધીનતાને લીધે જ્ઞાન ઉત્પન્ન થવામાં મદદની અપેક્ષા રહે. ઈદ્રિય અને મનની બાહ્ય મદદ જોઈએ. ક F Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005030
Book TitleTattvartha Sutra Prabodh Tika Adhyay 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1991
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy