________________
અધ્યાય-૧ સૂત્ર–૧૮
૧૪૫
(૫) સૂત્રમાં નવઘણ જ લે હતો તો અવશું અવ એમ કેમ ન લખ્યું ?
–- વ લખવાની જરૂર નથી કેમકે વ્યાકરણની પરિભાષામાં એક ન્યાય છે. સિદ્ધ તિ વાર નિયમાર્થ કેઈ કાર્ય સિદ્ધ હેવા છતાં પુનઃ વિધાન કરીએ તે તે નિયમને માટે જ હોય. તેથી પ્રવ કાર ન કરે તે પણ બહુ જ લે તે નિયમ થઈ જશે. [8] સંદર્ભ
F આગમ સંદર્ભ (१) सुय निस्सए दुविहे पन्नत्ते, त' जहा अत्थोग्गहे चेव
વંsોવા વ. સ્થાનાંગ સ્થાન ર ઉદેશે-૧ સૂત્ર ૭૧/૧૦ (२) उग्गहे दुविहे पण्णत्ते त जहा अत्थोग्गहे य वंजणोग्गहे य
ભગવતી શતક ૮ ઉદેશ-૨ સૂત્ર ૩૧૭ (૩) – આ સંદર્ભ સૂત્ર ૧૮ તથા ૧૯ બંનેને છે.
से कि त वंजणुरगहे ? वंजणुग्गहे चउव्विहे पण्णत्ते, त' जहा"सोईन्द्रिय व जणुग्गहे, धाणि दिय वंजणुग्गहे जिमिंदिय वजणुग्गहे, फासिदिय व जणुग्गहे।
નંદિ સૂત્ર : ૯ અન્ય ગ્રંથ સંદર્ભ (૧) કર્મગ્રંથ પહેલો ગાથા-૪ ઉત્તરાર્ધ.
[નોંધ:- આ સંદર્ભ પણ સૂત્ર ૧૮ + ૧૯ને છે.] . (૨) વિશેષાવશ્યક સૂત્ર ગાથા–૨૦૪.
[9] પદ્ય (૧) સૂત્ર ૧૭–૧૮–૧૯નું પદ્ય એક સાથે સૂત્ર: ૧માં છે. (૨) સૂત્ર ૧૮-૧૯નું પદ્ય સાથે જ સૂત્ર: ૧૯માં છે. ;
[10] નિષ્કર્ષ વ્યંજના વગ્રહમાં મૂળભૂત વસ્તુ છે ઉપકરણ ઈદ્રિયને વિષયની સાથે સં ગ .
આત્માની આવૃત ચેતનાશક્તિને પરાધીનતાને લીધે જ્ઞાન ઉત્પન્ન થવામાં મદદની અપેક્ષા રહે. ઈદ્રિય અને મનની બાહ્ય મદદ જોઈએ.
ક
F
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org