SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ તત્વાર્થસૂત્ર પ્રધટીકા અહીં વ્યંજનાવગ્રહમાં પણ ચક્ષુ સિવાયની ચાર ઈદ્રિયને જ વિષય સાથે સંબંધ એ જ્ઞાન ઉત્પત્તિ નિમિત્ત છે. - જ્યાં સુધી કર્મના આવરણ રહેલા છે ત્યાં સુધી તે મતિકૃત જ્ઞાન વડે જ તેને દૂર કરવા પડશે. ત્યારે કેવળજ્ઞાન સુધી પહોંચાશે અને મતિના ભેદો રૂપે જ અહી ઈદ્રિય જન્ય જ્ઞાનની વાત કરી છે. તે આ સૂત્ર થકી એ જ નિષ્કર્ષ વિચારો કે આ ઈન્દ્રિયોને પ્રશસ્તમાં પ્રવર્તાવવી. સ્પર્શથી વીતરાગની પૂજા કેમ ન કરવી? રસના પ્રભુના ગુણગાનમાં કેમ ન પ્રવતે? શ્રોત્ર થકી વીતરાગ વાણું જ કેમ ન સાંભળવી? જે ઈન્દ્રિયો શુભમાં જ પ્રવર્તશે તે તેના ઈહા-અપાય-ધારણા થતા સંખ્યાત–વર્ષ સુધી તે ધારણ આત્મા કરી શકશે. I – U — U – – – T – . B કર કર અદયાય–૧ : સૂત્ર : ૧૯ [1] સૂત્રહેતુ વ્યંજનાવગ્રહ કઈ ઇન્દ્રિયમાં થાય છે અને કઈ ઈન્દ્રિયમાં તે નથી તે આ સૂત્ર દર્શાવે છે. [2] સૂત્ર : મૂળ न चक्षुरनिन्द्रियाभ्याम् [3] સૂત્ર : પૃથક न चक्षुः अनिन्द्रियाभ्याम् [4] સૂત્રસાર ચહ્યું અને મન વડે વ્યંજનાવગ્રહ થતું નથી. [5] શબ્દજ્ઞાન રક્ષ આંખ અથવા નેત્ર નામક ઇન્દ્રિય. નિતિન-મન –નહીં—નકાર અર્થ સૂચવે છે. કર કર ; For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005030
Book TitleTattvartha Sutra Prabodh Tika Adhyay 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1991
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy