________________
અધ્યાય-૧ સૂત્ર–૧૩ ધૂમાડે દેખાય ત્યાં અગ્નિ લેવાનું અનુમાન કરાય છે તે આ જ્ઞાનને ઉહ અથવા તર્ક કહે છે.
(૪) ચિંતાને પ્રત્યભિજ્ઞાન કહે છે કે ઈ ગુરુ ભગવંતને પહેલા જોયા હોય ફરી કેટલાંક વર્ષ બાદ મળે ત્યારે એમ યાદ આવે કે પહેલાં મેં જોયેલા તે ગુરુ ભગવંત આ છે ત્યાં પ્રત્યક્ષ અને સ્મૃતિ બંને જે જ્ઞાનમાં ભાસે તે પ્રત્યભિજ્ઞાન.
(૫) અભિનિબોધને અનુમાન ગણાવે છે. તર્કના જ્ઞાનથી થયેલી વ્યાપ્તિના સ્મરણથી હેતુને આધારે સાધ્યનું જ્ઞાન થાય છે તેને અનુમાન કહે છે. ધૂમાડે જોતાં અગ્નિને નિશ્ચય કરે.
સૂત્રકારે સ્પષ્ટ પણે કૃતિ બનત્તમ્ લખેલ હેવાથી આપણે આવા કોઈ અર્થોને સ્વીકારતા નથી. આપણે તે મતિ જ્ઞાનાવરણીય કમના ક્ષોપશમથી ઉત્પન થયેલ મતિજ્ઞાન-સ્મૃતિજ્ઞાન–સંજ્ઞાજ્ઞાન વગેરેને પર્યાયવાચી અથવા એકાથક જ સમજવા. E [8] સંદર્ભ
ET આગમ સંદર્ભ ईहा अपोहवीमसा-मग्गणा य गवसणा सन्ना सई मई पन्ना सव्व आमिणिबोहिअ'
નદિ સૂત્ર ૩૭/ગાથા ૮૦૦ અન્ય સંદર્ભ વિશેષાવશ્યક સૂત્ર ગાથા ૩૯૬
[9] પદ્ય (૧) મતિ તણું પર્યાય નામે અનેક ગ્રંથે પાઠવ્યાં.
મતિ સ્મૃતિ સંજ્ઞા ચિંતા અભિનિબેધિક તે કહ્યાં. શબ્દથી અંતર થતા પણ અર્થથી અંતર નહીં
વિષય ચાલુ કાળને જે ગ્રહે તે હિ મતિ કહી. (૨) મતિ સંજ્ઞા સ્મૃતિ ચિંતા, અભિનિબંઘ પાંચ આ
એકાર્થ વાચી છે શબ્દો જે મતિજ્ઞાન બેધતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org