________________
૨૨૮
તત્વાર્થસૂત્ર પ્રધટીકા નગમ-સંગ્રહનવ્યવહાર ત્રણેય નો આઠે જ્ઞાનનો સ્વીકાર કરે છે.
હજુ ત્રનય – મતિજ્ઞાન અને મતિ અજ્ઞાન બંને શ્રુતજ્ઞાન અને શ્રુત અજ્ઞાનના મદદગાર ગણ્યા છે. પણ પ્રધાનપણે ઉપયોગી ગણ્યા નથી. માટે તે બંને વઈને જુસૂત્ર નય છ જ્ઞાનને સ્વીકાર કરે છે.
શબ્દનય – શ્રુતજ્ઞાન અને કેવળજ્ઞાનને જ સ્વીકાર કરે છે.
આ નયના મતે મતિ-અવધિ અને મન:પર્યાય ત્રણે સુવિશુદ્ધ કૃત જ્ઞાનના જ મદદગાર છે. અહીં શ્રુતમાં શ્રુતકેવલીના શ્રતને મુખ્યતાએ ગ્રહણ કરેલ છે] તેથી માત્ર શ્રુતજ્ઞાન અને પ્રત્યક્ષ એવા કેવળજ્ઞાન એમ બે ભેદ જ કર્યા છે.
વળી શબ્દનય સર્વ જીવને ચેતનાવંત અને સ્વભાવી ગણે છે. કેઈને મિથ્યાષ્ટિ કે અજ્ઞ ગણતા નથી. તેથી આ નય ત્રણે અજ્ઞાનને સ્વીકારતું નથી.
[ભાષ્યકાર મહર્ષિ શબ્દનયનો મુખ્ય ભેદ ગણી લખે છે તેથી શબ્દાદિ ત્રણે સાથે સમજવા
– આ રીતે તેને વિચાર અનેક પ્રકારે છે. જો કે ન ક્યાંક-ક્યાંક કઈ કઈ વિષયમાં પ્રવૃત્ત થવાથી વિરોધી જેવા પણ ભાસશે. પણ સારી રીતે વિચારતા તે વિશુદ્ધ–નિર્દોષ અને અવિરુદ્ધ જણાય છે. જીવાદિત અને દેશનાદિ ત્રણની મૂલવણું આ દષ્ટિએ જ કરવી. ;
[8] સંદર્ભ [સૂત્ર ૩૪ + સૂત્ર ૩૫ ને સાથે
આગમ સંદર્ભ સમૂચા guત્તા, તે ના ગમે, સંદે, વવારે, કgs, જે સમમિ, પર્થમૂહ !' અનુયાગ દ્વારસૂત્ર ૧૫ર [છેલ્લ]
સ્થાનાંગ સ્થાન ૭/ઉદેશ-૩ સૂત્ર: પપર
અન્ય સંદર્ભ (૧) પ્રમાણ નય તત્વા લોકાલંકાર-પરિચ્છેદ-પ (૨) નય કર્ણિકા
તત્વાર્થ સંદર્ભ (૧) અધ્યાય ૧ સૂત્ર ૬-અમળધામ માંના “ન” શબ્દનું વિવેચન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org